મંગળવાર, 16 એપ્રિલ 2024
0

Somwar Upay- સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ

સોમવાર,એપ્રિલ 15, 2024
0
1
Vinayak Chaturthi 2024 Vrat: વિનાયક ચતુર્થીનુ વ્રત કરવાથી ભગવાન ગણેશ બધી મનોકામનાઓ પૂર્તિ કરે છે. આવામાં આજના દિવસે શુભ ફળોની પ્રાપ્તિ માટે વ્રત કરવાની સાથે જ આ શુભ મુહૂર્તમાં જ ગણપતિજીની પૂજા કરો.
1
2
GANGAUR - ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવાનો દિવસ છે. હકીકતમાં ગણગૌર પૂજન મા પાર્વતી અને ભગવાન શિવની પૂજાનો દિવસ છે. શિવ-પાર્વતીની પૂજાનો આ તહેવાર પરસ્પર સ્નેહ અને સાથની કામના સાથે જોડાયેલો છે.
2
3
Budhwar Na Upay: બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવાથી દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.
3
4
Somvati amavasya 2024 - એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું. એ પરિવારમાં પતિ-પત્નીના સિવાય એક પુત્રી પણ હતી.એ પુત્રી ધીમે-ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો.
4
4
5
Somvati Amavasya Upay: 8 એપ્રિલના રોજ સોમવતી અમાવસ્યા છે અને આ દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ મેળવી શકો છો, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
5
6

પાપમોચિની એકાદશી વ્રત કથા

ગુરુવાર,એપ્રિલ 4, 2024
પાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખનારા દશમી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરો. એકાદશીની સવારે સ્નાન વગેરે ...
6
7
Guruwar Na vastu Upay : ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. તેમજ પૈસા, દેવું, રીલેશન અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ...
7
8
Ram Navami 2024: હિંદુ શાસ્ત્રો મુજબ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. તેથી, આ દિવસે ભગવાન રામના અવતરણનાં ઉપલક્ષમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈ વિશેષ કાર્ય કરવાથી ...
8
8
9
શનિની અશુભ અસરને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત હોય છે. શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને શનિ દોષોમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીની કૃપાથી શનિદેવની ...
9
10

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

શનિવાર,માર્ચ 30, 2024
બજરંગ બાણ bajarangban નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, બિનય કરૈં સનમાન તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરૈં હનુમાન
10
11
Sankashti Chaturthi Vrat: સંકષ્ટી ચતુર્થીના વ્રત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
11
12
Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયરસનુ વ્રત કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે. આ દિવસે ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તો આવો જાણીએ પાપમોચિની એકાદશીનુ વ્રત ક્યારે રાખવામા આવશે.
12
13

શનિ ચાલીસા / shani chalisa gujarati

શનિવાર,માર્ચ 23, 2024
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
13
14
Bajrang Bali Hanuman - હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે મહાબલી બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો તમે કેટલાક ઉપાય કરી લેશો તો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર કરી શકો છો.
14
15
Pradosh Vrat 2024 Remedies: 22 માર્ચે પ્રદોષ વ્રત ઊજવાશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત પ્રદોષ વ્રતના દિવસે આ ખાસ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળે છે.
15
16
પૂજા દરમિયાન આપણે ભગવાનને ચઢાવવા જે ફૂલો લાવીએ છીએ તે કોઈને કોઈ દેવી-દેવતાના પ્રિય હોય છે. તમારા ઈષ્ટ દેવી-દેવતાઓને પ્રસન્ન કરી તેમના આશિર્વાદનાં પાત્ર બનવા ઈચ્છો છો અને તેમના આશીર્વાદના પાત્ર બનવા ઈચ્છો છો તો અહીં જાણો શાસ્ત્રો મુજબ કયા દેવતાને ...
16
17
Rangbhari Ekadashi Vrat Niyam: દરેક મહિનામાં 2 વાર અગિયારસ આવે છે એક કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 20 માર્ચના રોજ છે.
17
18
Amalaki Ekadashi Vrat Katha: આ વર્ષે 20 માર્ચના રોજ આમલકી એકાદશી છે. બધી એકાદશીઓમા આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મુકવામાં આવી છે. આમલકી એકાદશીના રોજ કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી ગ્યારસ પણ કહે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.
18
19
આ મંદિરમાં સાક્ષી થાય છે અને નિર્ણય પછી કેસનો નિપટારો પણ કરવામાં આવે છે. મંદિરની એવી માન્યતા છે કે મંદિરમાં ખોટુ બોલનારા કે ખોટા સમ ખાનારાને ભગવાન કોઈને કોઈ રૂપમાં સજા આપે છે.
19