શનિવાર, 20 એપ્રિલ 2024
0

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

બુધવાર,ફેબ્રુઆરી 28, 2024
0
1
Sankashti Chaturthi 2024: ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, આ મહિનામાં હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો ઉજવવામાં આવશે. આ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ વિશે વાત કરીએ તો, તે શ્રી ગણેશને સમર્પિત છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને દ્વિજ પ્રિય ...
1
2
રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. દર રવિવારે સૂર્ય ઉપવાસ કરવાથી વ્રત કરનાર વ્યક્તિ નોકરીમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મેળવે છે. આ સિવાય રવિવારે ઉપવાસ કરવાથી તમને આંખ અને ત્વચાના રોગોથી મુક્તિ મળે છે.
2
3
Mahashivratri 2024 Kyare Che: મહાશિવરાત્રિનો તહેવાર આ વખતે એક સાથે અનેક શુભ યોગની વચ્ચે ઉજવાશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 4 શુભ એક સાથે બની રહ્યા છે અને એ દિવસની પૂજા ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારુ માનવામાં આવી રહ્યુ છે.
3
4
Guru Ravidas Jayanti 2024 હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 24 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના ...
4
4
5
Maghi Purnima 2024: હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનુ ખાસ મહત્વ હોય છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી પુણ્યકારી ફળોની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓનુ સમાધાન મળે છે.
5
6
મહાશિવરાત્રી 2024 વ્રત: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રી વ્રતનું ખાસ મહત્વ છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભોલેનાથની સાથે માતા પાર્વતીના પણ અપાર આશીર્વાદ મળે છે. તો ચાલો આજે જાણીએ મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે.
6
7
Pushya Nakshatra 2024: આજે ગુરુ પુષ્ય યોગ છે, સોનું, વાહન અને મિલકત ખરીદવા માટે ખૂબ જ શુભ
7
8
ઉપર્યુક્ત શ્લોક બોલતા પોતાના હથેલીઓને જોડીને દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રીય વિધાન મોટી જ અર્થપૂર્ણ છે. આથી માનવના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધે છે. તે જીવનને દરેક કાર્યને બીજાના ભરોસા નહી રહી , પોતાના હાથની તરફ જોઈને અભ્યાસી બની જાય
8
8
9
Vishwakarma Jayanti 2024: પૌરાણિક કથાઓ મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા અને તેમને બ્રહ્માણના પહેલા એંજિનિયર કહેવામાં આવતા હતા.
9
10
હિંદુ કેલેન્ડર મુજબ, પ્રદોષ વ્રત દર મહિનાની તેરસ તિથિએ મનાવવામાં આવે છે. આ વ્રત મહાદેવ અને માતા પાર્વતીને સમર્પિત છે. આ દિવસે ભોલેનાથની સાથે માતા પાર્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે, ચાલો જાણીએ કે આ વખતે માઘ મહિનામાં પ્રદોષ વ્રત ક્યારે છે અને શુ ...
10
11
મહા(માઘ) મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “જયા” છે. એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે. એ પવિત્ર હોવા ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે. અને મનુષ્‍યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ એ બ્રહ્મહત્‍યા જેવા પાપ તથા પિશાચ તત્‍વનો ...
11
12
જયા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ ભક્ત આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરે છે
12
13
shivling puja rules in gujarati- વિવાહિત જીવનને ખુશીઓથી ભરવા માટે લોકો ભોલેનાથની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરે છે. ભગવાન શિવ શંકરને પોતાની પસંદગીની વસ્તુઓ અર્પણ કરે છે. શાસ્ત્રોમાં એવી ઘણી વસ્તુઓ છે જે ભગવાન શિવની પૂજા કરતી વખતે ન ચઢાવવી
13
14
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને ...
14
15

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
॥ દોહા ॥ કનક બદન કુણ્ડલ મકર,મુક્તા માલા અઙ્ગ। પદ્માસન સ્થિત ધ્યાઇએ,શંખ ચક્ર કે સઙ્ગ॥
15
16
દર મહિને શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે માસિક દુર્ગાષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વની માતા દુર્ગાને સમર્પિત છે. તેથી, આ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે
16
17

માતા લક્ષ્મીને કયુ ફૂલ નથી ચઢાવાય છે

શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
અમે બધા પૂજા માટે મેરીગોલ્ડ, ગુલાબ, હિબિસ્કસ, આક અને તુલસી સહિતના ઘણા ફૂલો તોડીએ છીએ. અજાણતાં જ આપણે દેવી લક્ષ્મીને તે ફૂલો પણ ચઢાવીએ છીએ જે તેમને પ્રિય નથી.
17
18

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
santoshi mata vrat katha- વ્રત કથા ઘણા સમય પહેલાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રીના સાત પુત્રો હતા. તેમાનાં 6 કમાતા હતા અને એક નકામો હતો.
18
19

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
કોઈ પણ માસના સુદ પક્ષના શુક્રવારના દિવસે વ્રતનો આરંભ કરો. ઓછામાં ઓછા 21 શુક્રવાર સુધી વ્રત કરવું. જો ઘરમાં અશાંતિ અને ધનની ઊણપ હોય તો પતિ-પત્નીએ સાથે મળીને આ વ્રત કરવું. સાંજે મીઠા રહિત ભોજન કરવું. ખીરનો ભોગ ધરાવવો અને ત્યારબાદ થોડી ખીર કુંવારી ...
19