શા માટે ભોજન હમેશા જમણા હાથથી જ કરવો જોઈએ ? જાણો જમણા હાથનો મહત્વ
હિન્દુ ધર્મમાં આ માન્યતા છે કે દરેક શુભ કામ કે સારું કામ જેથી તમને સકારાત્મક પરિણામ મેળવો છો .એ કામ જમાણા હાથથી જ કરવું જોઈએ. આ સિવાય એક સૌથી મહત્વપૂર્ણ માન્યતા છે , ભોજન હમેશા જમણા હાથથી જ કરવું જોઈએ .
અમે દરરોજના કામમાંથી એક કામ છે ભોજન કરવું . ભોજનથી અમારા શરીરને ઉર્જા મળે છે. અમારા દેશમાં નાના-મોટા દરેક કામ માટે કેટલીક પરંપરાઓ બનાવી છે.
પણ કેટલાક લોકો ડાબા હાથથી ભોજન કરવાની ટેવ હોય છે. એ વિચારે છે કે ભોજન જમણા હાથથી જ કરો એ કોઈ જરૂરી તો નથી.
આગળ જુઓ ....જાણો બીજા કયાં કામ જમણા હાથથી જ કરવું જોઈએ
તો ભોજન કરવાથી કેટલીક પરંપરાઓ અને માન્યતાઓ છે અમારી દરેક માન્યતા પાછળ એક કારણ છે.
* જેમ કે ભોજન ભૂમિ પર બેસીને કરવું જોઈએ.
* ભોજન કરતા પહેલા ભગવાનને ભોગ લગાવો જોઈએ વગેરે....
* આ સિવાય દરેક ધાર્મિક કામ જેમ કે યજ્ઞ કે દાન પુણ્ય જમણા હાથ થી જ કરવો જોઈએ . જ્યારે અમે હવન કરીએ છે અને યજ્ઞ નારાયણ ભગવાનને આહુતિ આપીએ છે એ જમણા હાથથી જ અપાય છે.
* જેમ કે દાન હમેશા જમણા હાથથી જ કરવો જોઈએ કારણ કે ડાબા હાથથી દાન કરવા અશુભ ગણાય છે જમણા હાથથી કરેલ દાન સીધો ભગવાન પાસે જાય છે.
* આથી જમણા હાથને સકારાત્મક ઉર્જા આપતા ગણાય છે . ભોજન કરવાને અમારી પરંપરામાં હવન ગણાય છે. અમારા શરીરને ભોજનના રૂપમાં એક આહુતિ થી અમે ઉર્જા મળે છે. અમારા પૂર્વજોએ આ માન્યતા બનાવી કે ભોજ્ન હમેશા જમણા હાથથી જ કરવું જોઈએ.