શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 28 ફેબ્રુઆરી 2016 (12:54 IST)

શા માટે ભોજન હમેશા જમણા હાથથી જ કરવો જોઈએ ? જાણો જમણા હાથનો મહત્વ

હિન્દુ ધર્મમાં આ માન્યતા છે કે દરેક શુભ કામ કે સારું કામ જેથી તમને સકારાત્મક પરિણામ મેળવો છો .એ કામ જમાણા હાથથી જ કરવું જોઈએ. આ સિવાય એક સૌથી મહત્વપૂર્ણ માન્યતા છે ,  ભોજન હમેશા જમણા હાથથી જ કરવું જોઈએ .

અમે દરરોજના કામમાંથી એક કામ છે ભોજન કરવું . ભોજનથી અમારા શરીરને ઉર્જા મળે છે. અમારા દેશમાં નાના-મોટા દરેક કામ માટે કેટલીક પરંપરાઓ બનાવી છે. 
 
 
 
 પણ કેટલાક લોકો ડાબા હાથથી ભોજન કરવાની ટેવ હોય છે. એ વિચારે છે કે ભોજન જમણા હાથથી જ કરો એ કોઈ જરૂરી તો નથી. 


                                                                                                          આગળ જુઓ ....જાણો બીજા કયાં કામ જમણા હાથથી જ કરવું જોઈએ 

તો ભોજન કરવાથી કેટલીક પરંપરાઓ અને માન્યતાઓ છે અમારી દરેક માન્યતા પાછળ એક કારણ છે. 
 
* જેમ કે ભોજન ભૂમિ પર બેસીને કરવું જોઈએ. 
 
* ભોજન કરતા પહેલા ભગવાનને ભોગ લગાવો જોઈએ વગેરે.... 
* આ સિવાય દરેક ધાર્મિક કામ જેમ કે યજ્ઞ કે દાન પુણ્ય જમણા હાથ થી જ કરવો જોઈએ . જ્યારે અમે હવન કરીએ છે અને યજ્ઞ નારાયણ ભગવાનને આહુતિ આપીએ છે એ જમણા હાથથી જ અપાય છે. 
* જેમ કે દાન હમેશા જમણા હાથથી જ કરવો જોઈએ કારણ કે ડાબા હાથથી દાન કરવા અશુભ ગણાય છે જમણા હાથથી કરેલ દાન સીધો ભગવાન પાસે જાય છે.
* આથી જમણા હાથને સકારાત્મક ઉર્જા આપતા ગણાય છે . ભોજન કરવાને અમારી પરંપરામાં હવન ગણાય છે. અમારા  શરીરને ભોજનના રૂપમાં એક આહુતિ થી અમે ઉર્જા મળે છે. અમારા પૂર્વજોએ આ માન્યતા બનાવી કે ભોજ્ન હમેશા જમણા હાથથી જ કરવું જોઈએ.