બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (17:55 IST)

અમાસના દિવસે ઘરમાં આ 5 સ્થાન પર દિવો પ્રગટાવો

અમાસ એટલે અંધારી રાત. આ દિવસે લોકો અનેક પ્રકરના ટોણા ટોટકા પણ કરે છે. તેથી આ દિવસે નેગેટિવિટી સૌથી વધુ રહે છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે હિન્દુ ધર્મ મુજબ અમાસના દિવસે 5 સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ