હનુમાનજીના 4 ચમત્કારિક ટોટકા.. ધનની થશે વર્ષા...
ધન પ્રાપ્તિના 4 વિશેષ ટોટકા ખાસ તમારે માટે..
રામભક્ત હનુમાનજી ચમત્કારિક સફળતા આપનારા દેવતા માનવામાં આવે છે. મંગળવાર અથવા શનિવારના દિવસે આ ટોટકા વિશેષ રૂપે ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સાથે જ આ ટોટકા દરેક પ્રકારના અનિષ્ટને પણ દૂર કરે છે.
પાઠકો માટે પ્રસ્તુત છે ચાર ચમત્કારિક ટોટકા...
ટોટકા 1
- પીપળાના વૃક્ષની જડમાં તેલનો દીવો પ્રગટાવી દો. પછી ઘરે પરત જાવ અને પાછળ વળીને ન જોશો. ધન લાભ થશે.
ટોટકા 2
- જો ધન લાભની સ્થિતિયો બની રહી હોય છતા પણ લાભ ન મળી રહ્યો હોય તો મંગળવારે કે હનુમાન જયંતીન દિવસે ગોપી ચંદનની નવ ટિકિયા લઈને કેળાના વૃક્ષ પર ટાંગી દો. યાદ રકહો કે આ ચંદન પીળા દોરાથી જ બાંધવાનુ છે.
ટોટકા - 3
એક નારિયળ પર કામિયા સિંદૂર, લાલ દોરો, ચોખા અર્પિત કરી પૂજન કરો. પછી હનુમાનજીના મંદિરમાં ચઢાવીને આવો. ધન લાભ થશે.
ટોટકા - 4
- કાચી ધાણીના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. સંકટ દૂર થશે અને ધનની પણ પ્રાપ્તિ થશે.