ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 7 એપ્રિલ 2017 (12:51 IST)

હનુમાનજીના 4 ચમત્કારિક ટોટકા.. ધનની થશે વર્ષા...

ધન પ્રાપ્તિના 4 વિશેષ ટોટકા ખાસ તમારે માટે.. 
રામભક્ત હનુમાનજી ચમત્કારિક સફળતા આપનારા દેવતા માનવામાં આવે છે. મંગળવાર અથવા શનિવારના દિવસે આ ટોટકા વિશેષ રૂપે ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સાથે જ આ ટોટકા દરેક પ્રકારના અનિષ્ટને પણ દૂર કરે છે. 
 
પાઠકો માટે પ્રસ્તુત છે ચાર ચમત્કારિક ટોટકા... 
 
ટોટકા 1 
 
- પીપળાના વૃક્ષની જડમાં તેલનો દીવો પ્રગટાવી દો. પછી ઘરે પરત જાવ અને પાછળ વળીને ન જોશો. ધન લાભ થશે. 
 
ટોટકા 2 
 
- જો ધન લાભની સ્થિતિયો બની રહી હોય છતા પણ લાભ ન મળી રહ્યો હોય તો મંગળવારે કે હનુમાન જયંતીન દિવસે ગોપી ચંદનની નવ ટિકિયા લઈને કેળાના વૃક્ષ પર ટાંગી દો. યાદ રકહો કે આ ચંદન પીળા દોરાથી જ બાંધવાનુ છે. 

ટોટકા - 3 
એક નારિયળ પર કામિયા સિંદૂર, લાલ દોરો, ચોખા અર્પિત કરી પૂજન કરો. પછી હનુમાનજીના મંદિરમાં ચઢાવીને આવો. ધન લાભ થશે. 
 
ટોટકા - 4 
 
- કાચી ધાણીના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. સંકટ દૂર થશે અને ધનની પણ પ્રાપ્તિ થશે.