ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2016 (13:07 IST)

અચાનક આવતા સંકટથી બચાવશે 6 સરળ ઉપાય જરૂર વાંચો

જ્યારે મનુષ્ય આકસ્મિક સંકટથી ઘેરાય જાય છે ત્યારે તેમાથી બહર નીકળવાનો રસ્તો શોધવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આવા સમયે તમે નીચે આપેલ આ 6 ઉપાયોને અજમાવશો તો ચોક્કસ જ તમાર સંકટ તરત દૂર થશે. આ ઉપય ખૂબ જ ઉપયોગી છે. 
 
- બહાર જતી વખતે કંઈક ગળ્યુ ખાઈને જાવ 
- ઘરમાંથી બહાર નીકળો તો ઝગડીને ન નીકળશો 
- સાંજે રમવુ, યાત્રા કરવી, સંભોગ કરવો, ઝગડો કરવો,  અપશબ્દ બોલવા, ટીવી જોવુ, ખરાબ વિચાર મગજમાં લાવવા વગેરે કાર્ય કરવાથી વ્યક્તિ સંકટોથી ઘેરાય જાય છે. 
- રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
- સવારે સાંજ અને રાત્રે કપૂરનો દિવો પ્રગટાવો 
- દરવાજાને ખાંચાઓમાં તેલ નાખતા રહો નહી તો દરવાજા ખોલતા બંધ કરતા સમયે અવાજ કરે છે. જે વાસ્તુ મુજબ અત્યંત અશુભ અને અનિષ્ટકારી હોય છે.