જાણો શું છે મૃત્યૂ થી પહેલા મૃત્યૂના સંકેત
ભોલેનાથ મહાકાલ સ્વરૂપ બીજા દેવોમાં પણ જુદા છે . ભગવાન શિવની મૃત્યૂ પર વિજય પ્રાપ્ત કરી છે. શિવ- મહાપુરાણમાં એવા ઘણા પ્રમાણ મળ્યા છે . જેને તમે જાણી આ નક્કી કરી શકો છો, કે મૃત્યૂ ક્યારે આવશે અને ક્યારે નહી. આ વાત ભગવાન શિવએ માતા પાર્વતીને જણાવી હતી .
જો માણસને ગ્રહોના દર્શન થતા પણ દિશાઓના જ્ઞાન ન હોય તો મનમાં બેચેની થાય છે, અને માણસની છહ(6) મહીનાની અંદર મૃત્યૂ થઈ જાય ચ હે.
* માણસના માથા પર કાગડા કે કબૂતર બેસી જાય તો એ એક મહીનામાં મૃત્યૂ પામે છે.
*અચાનક કોઈ માણસના શરીર સફેદ કે પીળો પડી જાય તો અને લાલ નિશાન જોવાય તો સમજવું કે અ માણસ છહ(6) મહીનાની અંદર મૃત્યૂ પામશે.
*કોઈ માણસને અગ્નિનો પ્રકાશ યોગ્ય રીતે નહી જોવાય તો સમજવું કે એ પણ 6 મહીનાની અંદર સમાપ્ત થઈ જશે.
જો માણસ હિરણની પાછળ થતી શિકારીઓની આવાજને જલ્દી નહી સાંભળતો , એની મૃત્યૂ પણ 6 મહીનાની અંદર થઈ જાય છે.