ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

તંત્ર-મંત્ર : અપશુકનથી બચાવશે આ પ્રભાવશાળી મંત્ર અને ઉપાયો

ટોટકા

P.R
જીવનમાં અપશુકનનો પ્રભાવ અહિતકારી જ હોય છે

જ્યારે ક્યારેક દિવસે કે રાત્રે સ્વપ્નમાં ભૂત, પ્રેત કે ડરાવનારા, ખરાબ કે અશુભ દ્રશ્ય દેખાય તો નિમ્ન લિખિત મંત્રનો 108વાર કે ઓછામાં ઓછો 21 વાર જાપ કરવામાં આવે તો અમંગળકારી પ્રભાવ નિષ્ક્રિય થઈ જશે.

મંત્ર આ મુજબ છે

उपसर्गाः शमं यांति ग्रह पीड़ाश्च दारुणाः।
दुःस्वप्नं च नृभिर्दृष्टं सुस्वप्न मुप जायते॥
ह दुर्गे देवि नमस्तुभ्यं सर्व कामार्थ साधिके।
मम सिद्धिम्‌ सिद्धिं वा स्वप्ने सर्व प्रदर्शय॥

આ એક સરળ અને પ્રભાવશાળી ટોટકો છે. જેની કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આ ઉપરાંત કેટલાક રાશિ પ્રમાણે ઉપાયો કરશો તો પણ તમે તમને થયેલા અપશુકનથી મુક્ત થઈ શકશો.

આગળ જુઓ રાશિ મુજબ અપશુકનથી બચવાના ઉપાયો


P.R
મેષઃ- રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે તેથી તેમણે હનુમાચાલીસાનપાકરીને ગરીબોનલાકપડાનું દાન કરવુ જોઈએ.

વૃષભઃ- રાશિના લોકોએ લક્ષ્મમંદિરમાખીરનભોલગાવીને પૂજકરનાબ્રાહ્મણનભોજકરાવવુ.

મિથુનઃ- રાશિના લોકોએ ગણેશજીનદૂર્વચઢાવવો અને તેમજ લીલવસ્ત્રોનુદારવુ.

કર્કઃ- રાશિના લોકોએ શિવલિંગનકાચદૂચઢાવવુ અને મંદિરમાં શંખનુ દાન કરવુ.

સિંહઃ- રાશિના લોકોએ રવિવારે 10 વર્ષથનાનઉંમરની 7 કન્યાઓનભોજકરાવવુ.

કન્યાઃ- રાશિના લોકોએ ગણેમંદિરનબ્રાહ્મણનભોજકરાવલીલવસ્ત્રનુદારવુ.
તુલાઃ- રાશિના લોકોએ શંકર-પાર્વતીજીનપૂજકરી શિવજીનભાંગવાળદૂચઢાવવું.

વૃશ્ચિકઃ- રાશિના લોકોએ લાગાયનસેવકરીને 10 વર્ષથનાનઉંમરનકન્યાઓનભોજકરાવવું.

ધનઃ- રાશિના લોકોએ દુ:સ્વપનમાંથી મુક્તિ માટે વિષ્ણભગવાનનતુલસપત્રનસાથપીળફૂઅનતુલસીનમાળચઢાવવી

મકરઃ- રાશિના લોકોએ કોઅપંગ વ્યક્તિને કામમાં આવે કે તેની મદદ થાતેવવસ્તુનુદારવુ.

કુંભઃ- રાશિના લોકોકે શનિવારે ભૈરમંદિરમાતેલનદીવરવો અનકોગરીબનતવો, તવી, તાવડીનું એવી લોખંડની વસ્તુનું દાકરવુ.

મીનઃ-રાશિના લોકોએ ચણાનદાઅનપીળચંદનથકેળાનઝાડનપૂજા કરવ