નવ સંવત પર બની રહ્યા જ્યોતિષીય યોગ
ભારત પર જ્યારે રાજા વિક્રમાદિત્યનુ શાસન હતુ એ સમયે ભારતીય વિદ્વાનોને ભારતીય કેલેંડર વિકસિત કર્યુ. આ કેલેંડરની શરૂઆત હિન્દુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી માનવામાં આવે છે.
- શનિવાર 14 માર્ચ, કૃષ્ણ પક્ષની અષ્ટમીથી શનિ દેવ, વૃશ્કિક રાશિમાં વક્રી રહેશે. અર્થાત નવા વર્ષ પર શનિની વક્ર દ્રષ્ટિ જ રહેશે.
- નવા વર્ષ પર ગુરૂ પણ વક્રી રહેશે.
- એક દિવસ પહેલા 20 માર્ચ સૂર્ય ગ્રહણ લાગી રહ્યુ છે .
-નવ સંવત પર જ પંચક રહેશે. પ્રથમ ચંદ્રોદય મેષ રાશિમાં રહેશે.
- નવા વર્ષની શરૂઆત શનિવારે છે.
- નવરાત્રિ 8 દિવસની રહેશે.