બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (15:33 IST)

મખમલી બેડ પર મળે છે ભક્તોથી રાધેમાં

ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહી રાધેમાં પોતાને દેવીના સ્વરૂપ જણાવતી રાધેમાંને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન જારી કરી દીધા છે .  14 અગસ્તના દિવસે રાધેમાંથી પૂછપરછ કરાશે . 
 
રાધેમાં ભક્તોથી જે રૂમમાં મળે છે એ ખાસ સુવિધાઓથી પરિપૂર્ણ છે. જે રૂમમાં રાધેમાં  ભક્તોથી મળે છે ત્યાં લાલ રંગના બેડ છે. ત્યાંના પડદા પણ લાલ રંગના છે. અને એ રૂમમાં બધી લકજરી સુખ-સુવિધાઓ છે. 
 
એ રૂમમાં ફેંસી લાઈટ , એસી , મખમલી બેડ એ બધી લકજરી સુવિધાઓ છે. એના રૂમમાં બેડ ઉપર દુર્ગામાતાની તસ્વીર છે જેના નીચે બેસી રાધેમાં ભક્તો ને દર્શા આપે છે.