ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By વેબ દુનિયા|

જય રણછોડ માખણ ચોરના નાદથીએ ગૂંજી ઉઠ્યુ અમદાવાદ જુઓ તસ્વીરો

અષાઢી બીજના દિવસે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી નીકળતી ઐતિહાસિક રથયાત્રા આ વર્ષે પણ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબદબાભેર નીકળી હતી. સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આવી દર વર્ષની જેમ ભગવાનના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિશાળ માનવ મહેરામણ વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા.

પ્રસ્તુત છે રથયાત્રાની કેટલીક તસવીરો...

P.R


P.R

P.R


P.R

P.R


P.R

P.R



P.R



P.R