શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 27 જૂન 2015 (16:25 IST)

12 જુલાઈએ થશે શાહિદ-મીરાના ગ્રાંડ રિસેપશન

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂર આ દિવસો એમની લગ્નની ખબરોને લઈને સુર્ખિયોમાંક હ્હે. દિલ્લીવાલી ગર્લફ્રેંડ મીરા રાજપૂત સાથે લગ્નમાં બંધાતા "હેદર એક્ટરને લઈને એક ખબર છે કે એમના લગ્નના ગ્રાંડ રિસેપ્શન 12 જુલાઈએ થશે. 
 
આ સમારોહમાં એમના નજીકી મિત્રો અને સંબંધીઓ શામેળ થશે એની સાથે જ શાહિદ સાથે કામ કરેલા કોસ્ટાર્સ પણ આ ગ્રાંડ રિસેપ્શનમાં શામેળ થશે. 

ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરાની મેંહદી થે લઈને રિસેપ્શન સુધીના બધા વેન્યુ ફાઈનલ થઈ ગયા છે. 
 
સૂત્રો મુજબ તો શાહિદ-મીરા આ સમારોહમાં માત્ર 40 થી 50 લોકો જ શામેળ થશે મુંબઈમાં થતા આ સમારોહમાં બોલીવુડની ઘણી મશહૂર હસ્તિઓ શામેળ થશે . જાણકારી મુજબ રિસેપ્શનની બધી તૈયારીઓ આશરે પૂર્ણ થઈ ગઈ છે. ડિજાઈનર મધુ મેંટેસા આ રિસેપ્શનના ડ્રેસ ડિજાઈન કરશે. 
 
શાહિદે દિલ્લી યુનિવર્સિટીમાં ભળતી છોકરી મીરા રાજપૂત સાથે 2003માં મહત સંક્રાંતિના સમયે સગાઈ કરી હતી અને 8 જુલાઈ એમના લગ્નમાં બંધાઈ જશે.