ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (14:12 IST)

કરણ જોહરે તોડી કાજોલથી 25 વર્ષ જૂની મિત્રતા ! કારણ જાણીને નવાઈ પામશો

બૉલીવુડની એક બહુ ગાઢ અને લાંબી મિત્રતાનો અંત થઈ ગયું છે. જી હા કરણ જોહર અને કાજોલની મિત્રતા વિશે દરેક કોઈ જાણે છે. આ બન્ને ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેગેંના સમયના મિત્ર છે. કરણની ફેવરિટ અભિનેત્રીમાં થી એક રહી છે કાજોલ આટલું જ નહી એ જ્યારે પણ કોઈ ફિલ્મની યોજના બનાવે છે તો નાયિકા માટે સૌથી પહેલા તેના મગજમાં કાજોલનો જ ચેહરો આવતું હતું. કદાચ આ કારણએ તેણે કુછ કુછ હોતા હૈમાં પણ કાજોલને જ હીરોઈન માટે ચૂંટયા હતા. 
મીડિયામાં આ વાતની ચર્ચા હતી કે કરણે કેકેઆરને પૈસા આપીને કાજોલના પતિ અજયની ઈમેજ ખરાબ કરવા માટે કીધું છે. તે વિશે જણાવતા કરણ કહ્યું કે મારા ઉપર ઘણા આરોપ લગાવ્યા પણ હું આ બધાથી પરેશાન કે દુખી નહી હતું પણ જ્યારે કાજોલએ ટ્વીટ અકરીને શોક્ટ લક્લ્હ્યા જ્યાતે હું સમજી ગયું કે અમારી મિત્રતામાં કઈક નહી બચ્યું છે. 
 
તેણે એક બાયોગ્રાફીમાં  લખ્યું કે કાજોલ પજેલા મારી જિંદગીમાં બહુ મહત્વપૂર્ણ હતી પણ હવે બધું ખત્મ થઈ ગયું છે. કાજોલએ 25 વર્ષના ઈમોશનને ખ્ત્મ કરી દીધું છે.