ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 29 જાન્યુઆરી 2017 (11:36 IST)

અનુપમ ખેરએ વિદ્યાબાલનએ જણાવ્યું સર્વશ્રેષ્ઠ એકટ્રેસમાંથી એક

બૉલીવુડના એક્ટર અનુપમ ખેરે અભિનેત્રી વિદ્યા બાલનને શાનદાર વ્યકતિગત અને પ્રતિભા માટે તેમની સરાહના કરી છે. તેમનો કહેવું છે કે વિદ્યા આધુનિક ભારતીય સિનેમાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે. 
અનુપમે કહ્યું કે આ એક ભ્રાંતિ છે કે જેને લોકોની પાસે કોઈ ઔપચારિક પ્રશિક્ષણ નહી હોય . એ કલાકાર નહી બની શકતા. લોકો માને છે કે પ્રશિક્ષણન વગર તમારી અભિનયની યોગ્યતા પૂરી નહી થઈ શકતી. આમ તો વિદ્યા એક શાનદાર અભિનેત્રી છે.