શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (16:02 IST)

અનુષ્કા શર્માએ ફગાવી દીધો વિરાટના પ્રપોજલ

બૉલીવુડ માં રિશ્તા વહી સોચ નઈ આ ટેગલાઈન ચાલી રહી છે. આજકાલ આ ઈંડસ્ટ્રીમાં જુદા થવાન કેસ વધારે થઈ રહ્યા છે. પહેલા રણબીર -કેટરીનાના રિશ્તા તૂટયા પછી ફરહાન -અધુના જુદા થઈ ગયા અને પછી અરબાજ અને મલાઈકા વચ્ચે જુદ થવાની ખબર છે. આટલું જ નહી સોહેલ અને સીમાના સંબંધો તૂટવાની ખ્બર થી પણ બજાર ગર્મ છે. 
 
ઈંટ્રાગ્રમા પર કર્યા અલ્ફોલો 
અત્યારે ખબર આવી છે કે હવે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના સંબંધોમાં દરાર આવી ગઈ છે. ખબરો મુજબ વિરાટ અને અનુષ્કા પાછલા મહીનાથી આપસમાં વાતચીત નહી કરી રહ્યા છે. એની સાથે જ બન્ને એક બીજાને ઈંસ્ટ્રાગ્રામ પર પણ ફોલો નહી કરી રહ્યા છે. જેના પાછળ કારણ છે લગ્ન . 

 
* અનુષ્કાએ કહ્યું હતું કે તે પોતાના કરિયર પર ફોક્સ કરશે અને 2017 પહેલા લગ્ન કરશે નહી.
* આ વાત ઉપર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને એક મહીનાથી બન્ને વચ્ચે વાતચીત બંધ છે.
 
કરોયરમાં લગ્ન બન્યા અવરોધ 
 
સૂત્રોની માનીએ તો વિરાટ કોહલી અનુષ્કાના લગ્ન માટે પ્રપોજ કર્યા હતા પણ અનુષ્કાએ કોહલીના અનુરોધને ઠુકરાવી દીધ. અનુષ્કા અત્યારે આ વર્ષે ક્રિયર પર છે આ કારણે એને લગ્નના ના પાડી જેના કારણે વિરાટ અને અનુષ્કામાં આ દિવસો અનબણ ચાલી રહી છે.