શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 ડિસેમ્બર 2017 (18:01 IST)

સગાઈને લઈને શુ બોલી સોનાક્ષી જાણો

સગાઈને લઈને શુ બોલી સોનાક્ષી જાણો 
 
ઘણા સ્માયથી આવી રહેલ સમાચાર અને તેના બોયફ્રેંડ બંટી સચદેવની સગાઈના સમાચાર પર સોનાક્ષી સિન્હાએ પોતાની ચુપ્પી તોડી નાખી છે. પોતાના રિલેશનાશિપ વિશે બતાવતા સોનાક્ષીએ કહ્યુ છેકે આ બધી અફવાઓ છે આવુ કશુ જ નથી. 
તાજેતરમાં બોમ્બે ટાઈમ્સને આપેલ ઈંટરવ્યુ આપતી વખતે સોનાક્ષી સિન્હાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ "આ વિશે કહેવા માટે મારી પાસે કશુ નથી.  આ વિશે હુ ત્યારે જ વાત કરીશ જ્યારે કમેંટ કરવા માટે મારી પાસે કશુ હશે.  જ્યારે મને સગાઈ કરવાની હશે ત્યારે હુ કરી લઈશ.  મારા પેરેંટ્સ પણ સગાઈ માટે મારા પર કોઈ દબાણ નથી બનાવી રહ્યા. 
 
જો કે મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો એવુ કહેવાય રહ્યુ છે કે આ વર્ષે સોનાક્ષી સિન્હાના ઘરે શહેનાઈ વાગી શકે છે. 
 
ફિલ્મોની વાત કરીએ તો હાલ સોનાક્ષી પોતાની આવનારી ફિલ્મ નૂરની શૂટિંગમાં વ્યસ્ત છે  આ ફિલ્મમાં તે એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. સાથે જ તે નચ બલિયે માં જજના રૂપમાં સામે આવી છે.  
એશ્વર્યા પર સલમાન બહુ વધારે અધિકાર જમાવતા હતા. એ એશ્વર્યાને કહેવા લાગ્યા હતા કે આ હીરોની સાથે કામ કરો, તેની સાથે ન કરવું, જે પણ હીરોની સાથે એ ફિલ્મ કરતી તેની સાથે સલમાન એશ્વર્યાના નામ જોડી નાખતો. આ કારણે એશ્વર્યાએ તેનાથી મળવું બંદ કરી નાખ્યું તો એ તેમના ઘરે પહોંચીને હંગામો કરવા લાગ્યા. આ વાત એશ્વર્યાના માતા-પિતાને પસંદ ન આવી. ઈંટરવ્યૂહમાં સલમાને કીધું કે એશ્વર્યા કઈક પણ ખોટું નહી કર્યું. એ પણ હોતા તો આમજ કરતા. આ ઘટનાઓ પછી એશ્વર્યાના સલમાન સાથે સંબંધ ખત્મ કરી લીધા અને પછી અભિષેક બચ્ચનથી લગ્ન કરી લીધું.