ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 2 નવેમ્બર 2016 (18:00 IST)

ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ એલાન

એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિ ઈગ્લેંડ વિરુદ્ધ આગામી 5 મેચોની ટેસ્ટ શ્રેણી માટે આજે ભારતીય ટીમનુ એલાન થઈ ગયુ છે.  
 
ગંભીર, ઈશાંતને ટીમમાં સ્થાન, રોહિત બહાર
 
ઈગ્લેંડ વિરુદ્ધ 5 ટેસ્ટની શ્રેણીના શરૂઆતની બે મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી જેમા અનુભવી બેટ્સમેન ગૌતમ ગંભીર અને ઝડપી બોલર ઈંશાંત શર્માને સ્થાન મળ્યુ છે પણ રોહિત શમ્રા ફિટ ન હોવાને કારણે બહાર રહેશે. 
 
9 નવેમ્બરથી શરૂ થશે આ શ્રેણી
 
એમએસકે પ્રસાદની આગેવાનીમાં રાષ્ટ્રીય ચયન સમિતિએ 9 નવેમ્બરથી શરૂ થઈ રહેલ 5 ટેસ્ટની શ્રેણીના પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. 9થી 13 નવેમ્બર સુધી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ 17થી 21 નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. 
 
ટીમ આ પ્રકારની છે -  વિરાટ કોહલી, મુરલી વિજય