શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: ચંદીગઢ , મંગળવાર, 4 માર્ચ 2008 (13:24 IST)

અન્ડર-19ના ચાર ખેલાડીઓને એક-એક લાખનુ ઈનામ

ચંદીગઢ(વાર્તા) અન્ડર-19ની વિશ્વવિજેતા ટીમના પંજાબના ચાર ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા એક-એક લાખનુ ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પંજાબના સિદ્ધાર્થ કૌલ, તરુવર કોહલી, મનદીપસિંહ અને પેરી ગોયલને અભિનંદન પાઠવી રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.