દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો
* બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમમાં ડબલ હેપ્પીનેસ સિમ્બોલ લગાવો. * ગળામાં સ્ફટિકની માળા પહેરવાથી ક્રોધ શાંત થાય છે. આભા મંડળ સ્વસ્થ રહે છે. આધ્યાત્મિક શક્તિ વધે છે.* પૂજાના રૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ, દરાવાજા પર તેમજ પૂજા સ્થળ પર બેઠેલા ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. * ખેતરની અંદર સુકાઈ ગયેલ દૂધી અને કોળાનું ફળ લાવીને તમારા રસોડામાં લગાવી દો તેનાથી તમારી રસોઈમાં દોષ ઘણી હદે દૂર થઈ જશે.