શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (17:39 IST)

આ ઉપાયને કર્યા પછી નહી તૂટે તમારો એક પણ વાળ

તૂટતા અને ખરતા વાળ કોઈને ગમતા નથી.  અનેક યુવતીઓ આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક રીતો પણ અપનાવે છે પણ છતા તેને કોઈ ફરક નથી પડતો. તેથી આજે અમે તમારે માટે એક સરળ અને અસરદાર ઉપાય લઈને આવ્યા છે. જો તમે આ ઉપાયને અઠવાડિયામાં બે વાર અપનાવશે તો આવુ કરવાથી તમારા વાળ ખરવા હંમેશા માટે બંધ થઈ જશે. 
 
જરૂરી સામાન 
 
1. 1 લીટર પાણી 
2. 15-20 જામફળના પાન 
3. 20 મિલીલીટર અરંડીનુ તેલ 
4. 30 મિલીમીટર નારિયળનુ તેલ 
 
બનાવવાની રીત - સૌ પહેલા વાડકીમાં નારિયળનુ તેલ અને એરંડીનુ તેલ એક સાથે મિક્સ કરી લો. 
- હવે આ તેલને તમારા માથા પર લગાવો અને ધીરે ધીરે 5 મિનિટ માટે માલિશ કરો 
- 30 મિનિટ માટે વાળને આમ જ છોડી દો. 
- જ્યા સુધી તમે વાળને 30 મિનિટ માટે આમ છોડી રહી છે. ત્યા સુધી તમે પાણીમાં જામફળના પાનને નાખીને ઉકાળી લો. 
- પાનને 10 મિનિટ માટે ઉકળવા દો અને પછી પાણી ઠંડુ થતા સુધી રાહ જુઓ. 
- હવે આ પાણીથી તમારા વાળને ધોઈ લો. વાળ ધોયા પછી તેને 30 મિનિટ માટે બીજીવાર છોડી દો. ફરી સામાન્ય પાણીથી વાળને ધોઈ લો.