બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપાયો દ્વારા સૌદર્ય નિખારો

N.D
- સવાર-સાંજ લીંબૂ પાણીનુ સેવન કરવાથી અળઈઓ નથી થતી. જો થઈ હોય તો પણ 10-12 દિવસમાં આ પીવાથી તે મટી જાય છે.
- વેલગીરી અને હરડને સમાન માત્રામાં લઈને પાવડર જેવી વાટી લો. રોજ સ્નાન કર્યા પછી આ પાવડરને બગલમાં લગાવો. આનાથી દુર્ગંધી પરસેવાથી છુટકારો મળે છે.

- કાકડીના ગોલ પૈતા કાપીને તેને આંખો પર 15 મિનિટ સુધી લગાવી મુકો. આંખોની બળતરા દૂર થશે રોજ સૂતા પહેલા બે ટીપા ગુલાબજળ નાખવાથી પણ આંખોની બળતરા દૂર થાય છે.