શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 1 નવેમ્બર 2014 (15:37 IST)

નીતા અંબાણી પોતાનો 50મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે

. રિલાયંસ ઈંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણીનો 50મો જન્મદિવસ ઉજવવા અને પૂજા અર્ચના માટે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે આજે વારાણસી પહોંચી રહી છે. એવુ કહેવાય છે કે બપોરે 4 વાગ્યા સુધી નીતા અંબાણી વારાણસી પહોંચી જશે.  નીતા અંબાણીનો જન્મદિવસ ઉજવવા માટે બાળકો અને માતા કોકિલાબેન અન્ય પરિવારના સભ્યો સાથે મુકેશ અંબાણી જાણીતા સિતારા સાથે બનારસ પહેલીવાર આવી રહી છે 
 
અંબાણી અને તેમની સાથે આવેલ લોકો કાશી વિશ્વનાથ મંદિરમાં પુજા કરશે અને દશાસ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ જોડાશે. સૂત્રોના મુજબ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જયા બચ્ચન, કરીના કપૂર સચિન તેંદુલકર, કપિલ શર્મા પણ હાજર રહી શકે છે.