ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (13:25 IST)

Rail Budget LIVE - રેલ ભાડામાં કોઈ વધારો નહી, 4 મહિના પહેલા રિઝર્વેશન

હવે થોડી જ વાર પછી રેલ મંત્રી સુરેશ પ્રભુ સંસદમાં પોતાનુ પ્રથમ રેલ બજેટ રજુ કરશે તેથી દેશના તમામ લોકોની નજર તેમના પર લાગી છે. 
 



રેલ સુરક્ષા 
 
- ગાર્ડ વગરના ફાટક .. બિના ફુટ ઓવર બ્રિઝ ટ્રેનોની પટરિયો પરથી ઉતરવુ આ બધી દુર્ઘટનાઓનો સામનો કરવા માટે એક પાંચ વર્ષીય યોજનાની વ્યવસ્થા 
- આ પાંચ વર્ષીય યોજના જૂન 2015 સુધી આવી જશે 
- ગાર્ડ વગરના ફાટક પર ઓડિયો-વિઝુઅલ દ્વારા ચેતાવણી આપવામાં આવશે. ગાર્ડના ફાટક પર અલાર્મ વાગશે 
- આગામી નાણાકીય વર્ષમાં 970 રેલવે ઓવર બ્રિઝ રેલવે અંડર બ્રિઝ જેમા 3438 ગાર્ડ વગરની ક્રોસિંગ કવર કરી શકાશ 
- પસંદગીની રેલગાડીમાં રેલ પ્રોટેક્શન સિસ્ટમ .. ગાડીના એક્સિડેંટથી બચાવની પ્રણાલી લગાવવાની વ્યવસ્થા 
- પાટા પરથી ઉતારવા ચઢાવા માટે આધુનિક રેલ લાઈન કરવાની વ્યવસ્થા 
- નવીનીકરણ .. આધુનિકરણ માટે કાયાકલ્પ નામથી ઈનોવેશન સેંટરની સ્થાપના 
- પસંદગીના વિશ્વ વિદ્યાલયોમાં રેલવે રિસર્ચ સેંટર ખુલશે 
- આઈઆઈટી બીએચયુમાં રેલવે તકનીક માટે 
- માલ ગાડીમાં રેડિયો ફ્રીકવેંશી ટેગ લાગશે 
- મોબાઈલ પર એસએમએસ પણ રેલ યાત્રા કરવાનુ યોગ્ય સત્યાપન કરવાનો પુરાવો મનાશે 
- ગ્રાહકોને એક જ પોર્ટલ પર બધી સગવડ માટે વ્યવસ્થા 
- પીવાનુ પાણી માટે વોટર વેંડિગ મશીન 
- SMS અલર્ટ સેવા લાગૂ કરવાની વ્યવસ્થા 
- સિપાહીઓની યાત્રા માટે વોરંટ સિસ્ટમ ખતમ 
- કેટલીક શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિદ્યા 
- બધી ટ્રેનોમાં જનરલ બોગીઓમાં પણ મોબાઈલ ચાર્જિંગ સુવિદ્યા 
- વ્હીલચેયરની બુકિંગ પણ ઓનલાઈન કરી શકાશે 
- 200 નવા આદર્શ સ્ટેશન બનાવી શકાય છે. 
- 14 કોચ વાળી ટ્રેનમાં હવે 26 કોચ હશે જેથી યાત્રી ક્ષમતા વધારી શકાય 
- અપર બર્થ પર ચઢવા માટે નવી રીતે ટ્રેન ડિઝાઈન કરાશે 
- વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થ મળી શકે. રેલ બજેટમાં તેની પણ જોગવાઈ છે 
- મુખ્ય સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર લગાવવાની વ્યવસ્થા કરાશે.. આ માટે બજેટમાં 120 કરોડની વ્યવસ્થા અમે મુકી રહ્યા છીએ 
- નેત્રહીન મુસાફરો માટે બધી ટ્રેનોમાં ભવિષ્યમાં બ્રેલ લિપિની પણ સુવિદ્યા રહેશે 
- મુંબઈમાં AC લોકલ ટ્રેન ચલાવાશે 
- ચાર મહિના પહેલા રેલવે ટિકિટ લઈ શકાશે 
- સ્માર્ટ ફોન પર ચાલુ ટિકિટ મળશે 
- દલાલો પર રોક મુકવા માટે પગલા .. ચાર મહિના પહેલા બુક થશે રેલ ટિકિટ 
- મહિલા ડબ્બામાં સીસીટીવી કેમેરા લાગશે. 
- દેશના પૂવોત્તર રાજ્યમાં સુગમ નેટવર્ક બનાવવાનુ છે. રેલવે નેટવર્ક વધશે 
- માલ ગાડી રેલવેની આવકનો એક મુખ્ય ભાગ છે તેની ક્ષમતા વધારવાનો પ્રયત્ન કરાશે 
- માલગાડીમા& જે કઈ યોજનાઓ છે તેની સમીક્ષાની જરૂર છે. તેમા ખાનગી ક્ષેત્રની ભાગીદારી કરવા માટે સમીક્ષાનો પ્રસ્તાવ 
- ખેડૂતો માટે દિલ્હીના આઝાદપુરમાં કાર્ગો સેંટર શરૂ થશે.  
- 9 રેલવે ટ્રેકની ગતિ 110થી 120 કિલોમીટરથી વધારીને 160-200 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવી રહી છે. 
- માલગાડીઓની ગતિ ભલે ગાડી ખાલી હોય કે ભરેલી તેની ગતિ વધારવાનુ લક્ષ્ય 
- મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનની અંતિમ રિપોર્ટ આ વર્ષના મધ્ય સુધી આવવાની આશા 
- મેક ઈન ઈંડિયા હેઠળ ઈંજન દેશમાં બને.. પૈડા દેશમાં બને.. ડબ્બા બને એવી બજેટમાં જોગવાઈ છે. આનાથી પૈસાની બચત થવા ઉપરાંત દેશમાં રોજગાર પણ વધશે. 
 
 

- આવતા પાંચ વર્ષમાં 8.5 લાખ કરોડ ધનનુ એકત્ર કરવાનુ છે 
- સિપાહીઓ માટે વોરંટ સિસ્ટમ ખતમ કરવામાં આવે છે 
- મોબાઈલ ચાર્જ કરવાની સુવિદ્યા હવે જનરલ બોગીમાં પણ આપવામાં આવશે 
- ચાર મહિના પહેલા રિઝર્વેશન ટિકિટ લઈ શકાશે 
- 10 સ્ટેશનો પર હવે સેટેલાઈટ ટર્મિનલ લગાવવામાં આવશે.
- સ્વચ્છ રેલ અભિયાન સ્વચ્છ ભારત સાથે ચલાવાશે.. સ્વચ્છતા પર અમે વિશેષ ધ્યાન આપીશુ 
- 1700 ટોયલેટ બાયો ટોયલેટમાં બદલી નાખીશુ 
- વિમાનોની જેમ છ મહિનામાં વૈક્યુમ ટોયલેટ લગાવવાની યોજના 
- રેલવેમાં ચાદર..ઓશિકા સહિત સહિત પથારીઓને આધિનિક રીતે ડિઝાઈન કરવાની વ્યવસ્થા 
- દેશભરમાં મુસફરોની સુવિદ્યાઓ માટે 138 નંબર લાગુ થશે 
- સુરક્ષા સાથે જોડાયેલ સમસ્યાઓ 182 નંબર પર સાંભળવામાં આવશે 
- અનામત ટિકિટ લેવામાં 5 મિનિટથી વધુ સમય ન લાગે આ માટે અમે ઓપરેશન 5 મિનિટ લાગુ કરીશુ 
- શારીરિક રૂપે અક્ષમ લોકો માટે બજેટમાં રાહત ટિકિટ આપવાની વ્યવસ્થા 
- ઈ ટિકટિંગ પોર્ટલ જુદી જુદી  ભાષાઓમાં થશે. 
- ડેબિટ કાર્ડ દ્વારા ચાલનારી મશીનો દ્વારા પેમેંટની પણ વ્યવસ્થા 
- યાત્રી ઈ કેટરીંગ દ્વારા ભોજન લઈ શકશે.  
- કસ્ટમર સર્વિસ 
- રેલ ભાડામાં કોઈ વધારો નહી કરીએ 
- સ્વચ્છ રેલ અભિયાન સ્વચ્છ ભારત સાથે ચલાવાશે. સ્વચ્છતા પર અમે ખાસ જોર આપીશુ 
- રેલવેનુ જે રોકાન છે તેમા અમે ઉર્જા પણ પેદા કરી શકીએ છીએ 
- રેલવે કર્મચારીઓ 
- પારદર્શિતા લાવીશુ અનેક અભ્યાસ બતાવે છે કે જેટલી પારદર્શિતા અધિક હોય છે એટલી જ ગુણવત્તા પણ વધે છે 
- રેલવેની આર્થિક હાલત સુધરી રહી છે 
- રેલવે સ્ટેશનોને સુધારવા માટે ખાનગી ભાગીદારી કરીશુ 
- નવા રોકાણ માટે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ઈચ્છા બતાવી છે કે તેઓ અમારી સાથે ભાગીદારી કરવા માટે તૈયાર છે 
- આવતા પાંચ વર્ષમાં રેલવેમાં રોકાણ માટે સાઢા આથ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કરવુ પડશે 
- પણ રેલવે સામાન્ય માણસ માટે જ રહેશે 
- ભાગીદારી ફક્ત અમે રાજ્યો સાથે જ નથી કરવાના પણ PSU,ખાનગી ક્ષેત્ર અને સરકારો સાથે ભાગીદારી કરવી પડશે.  
- સૌને સાથે લઈને ચાલવાનુ છે. ભાગીદારી કરવાની છે. ભાગીદારી દ્વારા રેલવેને સારી બનાવવાની છે. 
- મધ્યાવધિ યોજના પણ અપનાવી છે. દીર્ધાકાલિન લક્ષ્ય પણ મુકવાનુ છે 
- આવતા વર્ષે રેલને પોતાના નાણાકીય સંસાધનો દ્વારા સુધારાશે 
- ટ્રેકની લંબાઈ 20 ટાક સુધી વધારવામાં આવશે. 
- બીજો સુધાર - સુરક્ષા અને આધારભૂત માળખુ ઠીક કરવાનુ છે 
- તેમા પ્રથમ સુધાર - યાત્રી સુવિદ્યાઓ રેલની ક્વાલિટી ગુણવત્તા સુધારવી પડશે. 
- રેલવે માટે સરકારે ચાર લક્ષ્ય બનાવ્યા છે.  
- રેલવેનો પુર્ન જન્મ થશે - રેલ મંત્રી પ્રભુ 
- જે નાગરિક રેલવે દ્વારા સુવિદ્યાઓ મેળવે છે તેને નથી જાણ કે તે કેવી રીતે રેલવે પોતાની વ્યવસ્થા જાળવે છે. એક જ ટ્રેક પર રાજધાની પણ ચાલે છે પેસેંજર પણ ચાલે છે અને માલગાડી પણ ચાલે છે  
- રોકાણમાં કમીને કારણે રેલવે ને સતત ખોટનો સામનો કરવો પડી રહ્યો છે ૝
- ગાધીજી જે વર્ષે ભારત આવ્યા એ શતાબ્દી વર્ષમાં રેલવેને એક નવી ઊંચાઈ પર પહોંચાડવી જોઈએ  
- રેલ બજેટ પર શ્વેત પત્ર રજુ તહ્યો 
- મુસાફરો માટે અચ્છે દિન ? 
-  વૈકૈયાની માફી વગર રેલ બજેટ રજુ નહી થવા દે વિપક્ષ 
- વૈકૈયા વિવાદ પર લોકસભાની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત થઈ 
- વૈકેયા નાયડુએ વિપક્ષના આપત્તિજનક નિવેદનના આરોપ પર આજે લોકસભામાં ખેદ પ્રગટ કર્યો પણ તેમણે માફી નથી માંગી. વૈકૈયાએ કહ્યુ.. હુ બધાનુ સન્માન કરુ છુ. 
-રેલ ભવન પહોંચ્યા સુરેશ પ્રભુ 
- રેલ બજેટ રજુ કરવા માટે રેલ મંત્રી  સુરેશ પ્રભુ પોતાના રહેવાસ પરથી નીકળ્યા. રેલ બજેટ પહેલા પ્રભુએ કહ્યુ કે આ બજેટ જનતા માટે સારુ રહેશે. 
- રેલ દ્વારા દેશનો વિકાસ કરીશુ. રેલ ઠીક તો દેશ ઠીક.. રેલ દ્વારા દેશનો વિકાસ કરીશુ 

 
- રેલવેની કાયાકલ્પ્લ કરવી પડશે. તેમા પહેલો સુધાર - રેલની ક્વાલિટી. ગુણવત્તા સુધારવી પડશે 
- મે સોશિયલ મીડિયા દ્વારા મુસાફરો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયા દ્વારા મને 20000 થી વધુ સલાહ મળી. જેમાથી કેટલીક સલાહ મે રેલ બજેટમાં પણ જોડી છે. 
- હે પ્રભુ શુ થશે કેવી રીતે થશે - રેલ મંત્રી પ્રભુ 
- રેલ લાઈન ડબલ કરવાની છે. 
- આ ગરીબી હટાવવાનો યુગ છે. 
- રેલવે પીએમની પ્રાથમિકતા 
- રેલવેમાં રોકાણની જરૂર છે. 
- પાછલા વર્ષો કરતા રેલવેમાં સુવિદ્યાઓ વધી છે. 
- રેલવે મત્રી રેલ બજેટ રજુ કરી રહ્યા છે.   -રેલ મંત્રી દેશના કરોડો લોકોની આશાઓને કેવી રીતે પુરી કરશો ? કદાચ તેમની સામે પણ સૌથી મોટો સવાલ આ જ હશે. 
 



-દેશની જનતા જાણવા માંગે છે કે શુ હશે ? શુ રેલ ભાડુ વધી જશે ? શુ સાફ સફાઈ જેવી બુનિયાદી સુવિદ્યાઓ માટે કોઈ જાહેરાત કરશે ? સવાલ અનેક છે પણ જવાબ તેમના ભાષણ પર જ મળી શકશે. 
 
સૂત્રો મુજબ રેલ બજેટમાં ન તો ભાડુ વધારવામાં આવશે કે ન તો ઓછુ કરવામાં આવશે. 
 
બુલેટ ટ્રેન ચાલી શકશે કે નહી ? આ સવાલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જોવાનુ એ છે કે સુરેશ પ્રભુ આ માટે શુ કોઈ જાહેરાત કરશે. 
 
વેબદુનિયા ગુજરાતી સમાચાર પર અમે તમેન બતાવીશુ દરેક ક્ષણની માહિતી. તો અમારી સાથે કનેક્ટ રહો અને જાણો રેલ બજેટ સાથે સંકળાયેલ તમામ લાઈવ સમાચાર