ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 21 માર્ચ 2015 (17:57 IST)

આજે પેટ્રોલ ભરાવા જઈ રહ્યા છો તો વાંચી લો આ ખબર

આજે આખા ભારત દેશમાં રાત્રે 8 વાગ્યાથે લઈને 8.15 મિનિટ  સુધી પેટ્રોલ પંપ બંદ રહેશે. આ બંદ 5 સૂત્રીય માંગને લઈને કરવા જઈ રહ્યા છે. 
 
આ સાંકેતિક બંદનો ઉદ્દેશ્ય સરકારનો ધ્યાન ખીંચવું અને ડીલરોની સમસ્યાઓ વિશે જણાવવાનું છે. આ સમયે પેટ્રોલ પંપની બધી લાઈટો બંદ કરાઈ જશે. અએ કોઈને પણ પેટ્રોલ નહી અપાય. 
 
પેટ્રોલ  ડીલરની આ માંગણી  છે કે કીમત નક્કી કરવાની પોલિસી બનાવો. 
 
પેટોલ પંપની માંગ છે કે કીમતના વધતા-ઘટતાના કારણે થતાં નુકશાનની ભરપાએ સરકાર કરે. તેલ માર્કેટિંગ કંપનીયો તરફથી કીમતોમાં વધ-ઘટથી પેટ્રોલ પંપને  નુકશાનનો સામનો કરવો પડે છે.  
 
જો આ બંદ  પછી પણ સરકાર કોઈ ઠોસ પગલા નહી લેશે તો પછી 31 માર્ચથી ડીલર પેટ્રોલ સ્ટાક પણ માંગવું બંદ કરી શકે છે. જેત્જી ડીઝલ-પેટ્રોલની અછત થઈ જશે.