ઉદ્યોગો સંગઠનોએ સત્યમ કોમ્યુટર્સ સર્વિસેજના નિદેશક મંડળને ભંગ કરવાની સરકારની પહેલનુ સ્વાગત કરતા આજે કહ્યુ કે આમા સંકટગ્રસ્ત આઈટી કંપનીના પ્રત્યે રોકાણકારોમાં વિશ્વાસ પાછો લાવવામાં મદદ મળશે.