બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

પેટ દુખાવાની સાથે વજન ઓછું કરવામાં પણ મદદગાર છે અજમા

આરોગ્ય- રસોડામાં ઘણા મસાલાનો ઉપયોગ કરાય છે. તેમાથી એક છે અજમા. અજમામાં મળતા ગુણોના કારણે પેટથી સંકળાયેલી પરેશાનીઓ જેમ કે અપચ , ગૈસ અને પેટમાં દુખાવાથી આરામ મળે છે. અજમા જાડાપણ ઓછા કરવામાં પણ મદદગાર છે. મોટાપા દૂર કરવા લોકો ખૂબ ઉપાય અજમાવે છે અને વર્કઆઉટ કરે છે . આ મોંઘા ઉપાયથી પણ જો તમે કોઈ અસર નહી જોવાઈ રહ્યા છે તો તમે સસ્તા અને અચૂક ઉપાય અજમાવીને શરીરની વધારે ચરબીને ઓછું કરી શકો છો. તે પણ એક ચમચી અજમાના સેવનથી. આવો જાણી તેના ગુણના વિશે અને કઈ રીતે સેવન કરવાથી ઘટાડી શકાય છે જાણપડ.

અપચથી રાહત- 1 ચમચી અજમાને ચપટી આદું પાવડર સાથે ખાવાથી અપચથી રાહત મળી શકાય છે. આથી પેટમાં એસિડ નહી બનતું અને ભોજન સરળતાથી પચી જાય છે અજમાને છાશની સાથે પણ અપચથી રાહત મળે છે. 
 
જાડા- જાડાથી છુટકારા મેળવા માટે અજમા કુદરતી અને અસરદાર ઉપાય છે. જાડા લાગતા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમા નાખી ઉકાળી લો. તેને ગાળીને ઠંડા થવા દો અને દિવસમાં 2 વાર પીવાથી આરામ મળશે. 
 
કબ્જ- અજમા માત્ર જાડા લગતા પર જ નહી કબ્જિયાતમાં પણ અસરદાર છે. સવારે પેટ સાગ નહી થઈ રહ્યા હોય તો દરરોજ 1 ચમચી અજમાને હૂંફાણા પાણી સાથે લેવાથી કબ્જિયાતની પરેશાની દૂર થઈ જાય છે. 
 

મોઢાની દુર્ગંધ - મોઢાની દુર્ગંધ થી બીજાના સામે શર્મિંદા થવું પડી રહ્યું છે તો તમે અજમાના પાવડરને પાણીમાં મિક્સ કરી કોગલા કરો. એનાથીએ કીટાનું પણ  મરી જશે અને મૉઢાની દુર્ગંધથી પણ રાહત મળશે. 
 
પેટના દુખાવા- ખાવા-પીવામાં બેદરકારીના કારણે પેટમાં દુખાવો છે તો અજમાને મીઠું સાથે મિક્સ કરી હૂંફાણા પાણી સાથે ખાવું. એનાથી પેટના દુખાવો ઠીક થઈ જશે. 
ગઠિયા- સાંધાના દુખાવા માટે અજમાનો તેલ બહુ અસરદાર છે. શરદીઓમાં અજમાના તેલથી દરરોજ માલિશ કરવાથી દુખાવાને રાહત મળે છે. 
 
જાણાપડ ઘટાડે- જાડાપણ ઓછું કરવા માટે અજમા સસ્યા અને અસરદાર ઉપાય છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમા નાખી દો. સવારે ગાળીને મધ  મિક્સ કરી દરરોજ પીવાથી જાણાપણુ ઓછું થવા લાગે છે. તેની સાથે વ્યાયામ અને પૌષ્ટિક ભોજન કરવું પણ જરૂરી છે.