ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 17 માર્ચ 2015 (17:36 IST)

વજન ઘટાડવુ છે તો કરો શરીરના આ અંગોની મસાજ

વજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે કેયુપ્રેશર થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી છે. 
 
*એકયુપ્રેશર મસાજની મદદથી ભોજન પર નિયંત્રણ કરી શકાય છે અને શરીરનો મેટાબૉલિજમ સારુ રહે છે જેથી વજન ઓછું કરવું સરળ રહે  છે. 
 
*પેટના ભાગ પર એકથી બે મિનિટ સુધી ઝડપી પ્રેશર બનાવો અને દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરો. આવુ કરવાથી  પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ  દૂર થશે અને મેટાબૉલિક રેટ ઝડપી બનશે. 
 
*છેલ્લી પાંસળી પર સ્થિ આ પ્વાઈંટ્સને બે મિનિટ સુધી દબાવવાથી અપચો  દૂર થાય છે , ભૂખ પર નિયંત્રણ થાય છે અને અલ્સરનું  રિસ્ક ઓછુ  થાય છે. 
 
*જબડાના છેલ્લા છોરને આંગળી પર ઉઠાવી કાનના પાસે લઈ જાય અને આ પ્વાઈંટસને 2 મિનિટ સુધી તેજ દબાવો. 
 
*પગના બહારના ભાગમાં પગ ઘૂંટણ પર લઈ જાઓ. ઘૂંટણથી બે ઈંચ નીચે કેંદ્રમાં પવાઈંટ શોધો અને 2 મિનિટ સુધી દબાણ બનાવી રાખો. 
 
*કોણી અને એડી પર સ્થિત આ પ્વાઈંટસ  પર 2 મિનિટ સુધી દબાણ બનાવો. આથી મેટાબૉલિજ્મ ઠીક થાય છે અને ફેટસ જલ્દી બર્ન થાય છે.