ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (16:05 IST)

Health tips - કમળો થાય તો અજમાવો ખાવાપીવામાં આ વસ્તુઓ

કમળો એટલે જાંડિસ લિવરથી સંબંધીત રોગ છે. એમાં રોગીને આહાર સંબંધી વિશેષ ધ્યાન રાખવું  જોઈએ. દર્દીએ એવી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ ,જેથી  તેની તબિયત  બગડે.  અમે તમને બતાવીએ છીએ કે કમળામાં  દર્દીેએ  શું ખાવુ જોઈએ. . 
 
1. શેરડીનો રસ અને રસગુલ્લા- દર્દીને હળવુ  ભોજન આપો. શેરડીનો રસ અને પનીરના રસગુલ્લા ખવડાવો. 
2. આમળા   - આમળામાં વિટામિન સી હોય છે. આને કાચો કે સુકાવીને ખાઈ શેકાય છે   આમળાનુ  જ્યુસ પીવાથી લીવર સાફ થાેય છે. 
3. અંકુરિત જવ - જવ લીવરની ગંદગી સાફ કરે છે . એને અંકુરિત કરીને ખાવ. 
4. ટામેટા- - ટામેટાનો  રસ  લીવરને મજબૂત બનાવે છે. 
5. મકાઈ  મકાઈ પાંદડીઓ ગરમ પાણીમાં બાફીને પીવાથી રાહત મળે છે. 
 
આ પણ કારગર 
 
તુલસી- તુલસીના પાન (4-5)સવારે ખાલી પેટ ખાવાથી કમળામાં  લાભ થાય છે. 
 
દહી- દહીમાં રહેલા બેક્ટીરિયા jaundice સામે  લડવા સહાયક હોય છે. આ સરળતાથી પચી જાય છે. 
 
મૂળા ના પાંદડા- મસાલેદાર ભોજન અને ફાસ્ટફૂડ ન ખાવું જોઈએ.