શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 28 મે 2016 (17:08 IST)

આ ફળ ખાવાથી 48 કલાકમાં જ કેંસર થઈ જશે છૂમંતર !

કેંસર એવી બીમારી છે જે અનેક કારણોથી થઈ શકે છે. જેવી કે આનુવાંશિકતા, આલ્કોહોલનુ સેવન, તમ્બાકૂનુ સેવન, વિકિરણોનો પ્રભાવ, આનુવાંશિકતા, દારૂનુ સેવન, ઈંફેક્શન કે પછી જાડાપણાના કારણે થઈ શકે છે. 
 
આ ગંભીર બીમારીના કારણે મોટાભાગના લોકો મૃત્યુ પામે છે. આનો ફક્ત એક જ ઈલાજ હોય છે એ છે કીમોથેરેપી. જે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. પણ એક શોધમાં આ વાત સામે આવી છે કે એક એવુ ફળ છે જેનુ સેવન કરવાથી કેંસર જેવી ગંભીર બીમારીથી મુક્તિ મળી શકે છે. જાણો તેના વિશે. 
 
કેંસરના દર્દીઓ પર 25 વર્ષોની શોધ પછી કૈલીફોર્નિયા યૂનિવર્સિટીના મેડિકલ ફિજિક્સ અને સાઈકોલોજીના સીનિયર પ્રોફેસર ડૉ. હાર્ડિન બી જોંસનુ કહેવુ છે કે કેંસરની સારવારના રૂપમાં પ્રયોગ કરવામાં આવતી કીમોથેરેપી કેંસર પીડિત દર્દીઓને દર્દનાક મોત તરફ લઈ જઈ શકે છે. 
 
તેના બદલે પ્રાકૃતિક રૂપમાં અપનાવવામાં આવતી ઘરેલુ દવા, કેંસરની સારવારમાં વધુ કારગર સાબિત થાય છે. જેની કોઈપણ સાઈડ ઈફેક્ટ નથી. તેના સેવનથી કેંસર કોશિકાઓને ઝડપથી સમાપ્ત કરવામાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. 
 
તાજેતરમાં જ એક શોધમાં આ વાત સાબિત થઈ છે કે દ્રાક્ષના બીજોનુ સત્વ કે અર્ક લ્યૂકેમિયા અને કેંસરના અન્ય પ્રકારોને ખૂબ જ સકારાત્મક ઢંગથી ઠીક કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. 
 
શોધમાં આ સાબિત થઈ ચુક્યુ છે કે દ્રાક્ષના બીજ ફક્ત 48 કલાકમા દરેક પ્રકારના કેંસરને 76 ટકા વિકીર્ણ કરવામાં સક્ષમ છે. અમેરિકન એસોસિએશનના જનરલમાં પ્રકાશિત એક કેંસર રિસર્ચના મુજબ દ્રાક્ષના બીજમાં જોવા મળતા જેએનકે પ્રોટીન, કૈંસર કોશિકાઓના વિકીર્ણોને નિયંત્રિત કરવાનુ કામ કરે છે.