શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (13:20 IST)

હરસ(પાઈલ્સ)નો અચૂક ઉપાય છે નિરંજન ફળ

જો લોહીયાળ, બાદી કે મસ્સેદાર બવાસીર થતા પરેશાન છો તો અમે બતાવી રહ્યા છે. બવાસીરના અચૂક ઉપચાર તરીકે નિરંજન ફળ ખૂબ જ અસરકારક છે. કેટલાક નિરંજન ફળ બજારમાંથી ખરીદીને રોજ સાંજે 1 ફળ પાણીમાં પલાળી મુકો. સવારે આ પલાળેલા ફળનુ છાલટુ ઉતારીને તેને ચાવીને ખાવ અને જે પાણીમાં ફળને પલાળીને મુક્યુ હતુ તે પાણી પી લો.  આવુ 4-5 દિવસ સતત કરતા રહેવાથી તમને બવાસીરના દુખાવામાંથી છુટકારો મળી જશે. 
 
આ ઉપરાંત રોજ બપોરે 1 ગ્લાસ છાશમાં અડધી ચમચી અજમાનું ચૂરણ નાખીને પીવો.  આ ઉપચાર થોડા દિવસ સુધી કરતા રહેવાથી બધા પ્રકારના બવાસીમાં લાભ મળે છે.