શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ? ભાત અને રોટલીમાંથી શુ ખાવુ ?

health tips
આપણા દેશમાં ચોખા અને ઘઉથી બનેલી રોટલીનો વપરાશ  ખૂબ જ  વધુ  થાય  છે. . આ બંને અનાજોમાં કયુ સૌથી વધુ  સારુ છે. અને કયુ આપણા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે આ વાતની ચર્ચા સમય સમય પર થતી રહે છે. તો ચાલો જાણીએ ભાત અને ચોખામાંથી શુ આપણા હેલ્થ માટે વધુ લાભકારી છે.