શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2018 (08:36 IST)

અંકુરિત વસ્તુઓથી દુબળાપનની સમસ્યાને દૂર કરો

આજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ઓછું કરવા ઈચ્છે છે. પણ કેટલાક લોકો એવા પણ છે કે ઈચ્છીને પણ તેમનો વજનને વધારી નહી શકે  છે અને તેમના દુબળાપનથી પરેશાન રહે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેના ઉપયોગથી તમારા દુબળાપનની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. 
કાળા ચનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. તે સિવાય તેમાં ફાઈબરની પણ ભરપૂર માત્રા હોય છે. અને સાથે જ આ તમારા શરીરની ગ્રોથ કરવામાં પણ સહાયતા કરે છે. 
સોયાના સેવનથી અમારું શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી પાડે છે. 
દૂધમાં ભરપૂર માત્રામાં એવા બધા પોષક તત્વ હોય છે જે , શારીરિક નબળાઈને દૂર કરવાનો કામ કરે છે. 
જો તમે તમારું વજન વધારવા ઈચ્છો છો તો આ ચીજોના યોગ્ય રીતે સેવન કરો. 
વજન વધારવા માટે તમે એને કાચાકે પલાળીને અંકુરિત કરીને ખાઈ શકો છો
સૌથી પહેલા ચણા અને સોયાબીનને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી મૂકી નાખો. ત્યારબાદ તેને અંકુરિત કરવા માટે મૂકી નાખો. 
સોયા અને ચણાને પલાળીને ખાવાથી આ જલ્દી પચી જાય છે. 
રોજ સવારે ખાલી પેટ તેને ખાવું. અને ખાવાના 10 મિનિટ પછી 1 ગિલાસ દૂધ પી લો. 
તેના ઉપયોગથી કેટલાક દિવસોમાં તમારું વજન વધવા લાગશે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on 
youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati