શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 15 મે 2017 (06:07 IST)

બસ રોજ લો એક ચમચી હળદર... ધાર્યા કરતા વધુ ઝડપથી વજન ઘટી જશે

એંટીવાયરલ પ્રોપર્ટી અનેક હેલ્થ પ્રોબ્લમ્સને દૂર કરવામાં હેલ્પફુલ હોય છે. રિસર્ચમાં આ સાબિત થયુ છે કે તેને રેગ્યુલર ડાયેટમાં લેવાથી ન લેનારાઓની તુલનમાં ત્રણ ગનુ વધુ વજન ઘટે છે... 
 
ઈરાનની શાહિદ સાદૌધી યૂનિવર્સિટી ઓફ મેડિલ સાયંસે પોતાની રિસર્ચ માટે બે ગ્રુપ બનાવ્યા. બંને ગ્રુપના ડાયેટમાં 500-500 કેલોરીની કમી કરવામાં આવી. એક ગ્રુપને કેલોરી ઈનટેક ઓછુ કરવા સાથે સાથે ત્રણ મહિના સુધી સતત ત્રણ ગ્રામ (એક નાની ચમચી) હળદર ખાવા આપવામાં આવે. તેનાથી તેમના વજનમાં ન ખાનારોની તુલનામાં ત્રણ ગણો ઘટાડો થયો. ઉદાહરણ માટે હળદર ન ખાનારાઓમાં એક કિલો વજન ઘટ્યુ તો હળદર ખાનારાઓના વજનમાં ત્રણ કિલો વજનનો ઘટાડો નોંધવામાં આવ્યો. 
 
વજન ઘટાડે -  હળદર બોડીમાં જમા ફેટ બર્ન કરે છે. રોજ સવારે એક નાની ચમચી હળદર પાવડર ખાઈને પાણી પીશો તો જલ્દી વજન ઘટાડવામાં મદદ મળશે. 
 
હાર્ટ - હળદર બ્લડ સર્કુલેશન પ્રોપર રાખવામાં મદદ કરે છે. તેનાથી BP અને હાર્ટ ડિસીસનો ખતરો ટાળી શકાય છે. 
 
 
ડાઈજેશન સુધારે - આ  બ્લોટિંગ અને ગેસની પ્રોબ્લેમને ઘટાડે છે. તેને રેગ્યુલર ડાયેટમાં સામેલ કરવાથી ડાઈજેશન સુધરે છે. 
 
ડાયાબીટીસ - હળદરથી બોડીમાં ઈંસુલિન લેવલ બેલેંસ રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનાથી બચાવ પણ થાય છે. 
 
મોઢાના ચાંદા - હળદર પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરી લો. આ પાણીથી કુલ્લા કરો.  મોઢાના ચાંદામાં આરામ મળશે. 
 
એંટી એજિંગ - હળદરમાં એંટી એજિંગ તત્વ જોવા મળે છે જે સ્કિનની ચમકને કાયમ રાખે છે.  એક ચતુર્થાંસ હળદરમાં કાચુ દૂધ અને બેસન મિક્સ કરીને ચેહરા પર લગાવો. 
 
કેંસર - હળદરમાં રહેલા તત્વો કેંસરને વધારનારા સેલ્સને વધતા રોકે છે. રોજ તેને ડાયેટમાં સામેલ કરશો તો કેંસરનો ખતરો ટળી જશે. 
 
ઈંફેક્શનથી બચાવ - હળદરમાં એંટીબેક્ટેરિયલ એંટીવાયરલ અને એંટીફંગલ ગુણ બોડીના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. તેનાથી શરદી ખાંસી અને વાયરલ ઈંફેક્શનમાં આરામ મળે છે. 
 
સાઈનસ - હળદરને દૂધ સાથે મિક્સ કરીને પીવો. આ સાઈનસ, દમા, બ્રોન્કાઈટિસ અને જામેલા કફની પ્રોબ્લેમ દૂર કરે છે. 
 
કરચલીઓ - સ્કિન પર કરચલીઓ થતા તેના પેસ્ટને ચેહરા પર લગાવો આ રેગ્યુલર ડાયેટમાં યૂઝ કરો. ફાયદો થશે. 
 
હળદર કોણે ઓછી ખાવી જોઈએ ?
 
ગૉલ બ્લૈડર - જેમને ગોલ બ્લેડરની સમસ્યા છે. તેમણે દિવસભરમાં અડધી નાની ચમચીથી વધુ હળદર ન ખાવી જોઈએ. 
 
લિવર - જે લોકોને લિવર રિલેટેડ પ્રોબ્લેમ છે. તેમણે અડધી નાની ચમચીથી વધુ હળદર ન ખાવી જોઈએ. 
 
પ્રેગનેટ સ્ત્રીઓ - પ્રેગનેસી દરમિયાન આખો દિવસ દરમિયાન એક નાની ચમચીથી ઓછી માત્રા લો. તેનાથી વધુ હળદર ખાવાથી યૂટ્રસમાં વીંટાળો ઉભો થાય છે. 
 
એનિમિયા - જેમને લોહીની કમીની પ્રોબલેમ છે તેઓ એક નાની ચમચીથી ઓછી માત્રામાં હળદર ખાય.