- મોઢામાં ચાંદા પડે તો જાંબુનો રસ લગાવો - ભૂખ ન લાગતી હોય તો કેટલાક દિવસ સુધી ખાલી પેટ જાંબુનુ સેવન કરો - જાંબુના પાનનો રોગ તલના રોગમાં ઉપયોગી ચે. - જાંબુના ઝાડના છાંલટાનો ઉકાળો બનાવીને પીવાથી ડાયેરિયાની જૂની બીમરી બંધ થઈ જાય છે અને મસૂઢા પરનો સોજો પણ ઉતરી જાય છે. - જાંબૂના પાનની ભસ્મને મંજન તરીકે વાપરવાથી દાંત અને મસૂઢા મજબૂત થાય છે. - જાંબુની ગોટલીઓને સુકાવીને વાટી લો. આ પાવડરને ફાંકવાથી ડાયાબીટીશમાં લાભ થાય છે અને આ પાવડરમાં થોડુ ગાયનુ દૂધ નાખીને ખીલ પર રાત્રે લગાવીને સવારે ઠંડા પાણીથી મોઢુ થોઈ લો. થોડાક જ દિવસમાં ખીલ મટી જશે.
- કબજિયાત અને ઉદર રોગમાં જાંબુના સોડાનો ઉપયોગ કરો.
સાવચેતી
- જાંબુને હંમેશા ધોઈને જ વપરાશમાં લો - શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી જ આનુ સેવન કરો - જાંબુ ખાવાના એક કલાક સુધી દૂધનો ઉપયોગ ન કરો.