ભોજનની ગુણવત્તા વધારતા કેળાના પાંદડા
*કેળાનો સેવન અમારી સેહત માટે પણ ળાના પાંદડા પર સેહત માટે ખૂબ લાભકારી છે . કેળાના ઝાડને પવિત્ર ગણાય છે એના પાંદડા ખૂબ મોટા હોય છે.
*ભોજનની ગુણવત્તા વધારતા કેળાના પાંદડા
*કેળાનો સેવન અમારી સેહત માટે
*કેળાના પાંદડા પર ભોજન કરવાથી તેમાં રહેલા પોષક તત્વ અમારી સેહત માટે ખૂબ ફાયદાકારી છે.
*કેળાના પાંદડા ત્વચા સંબંધી રોગોથી છુટકારો આપે છે. શરીર પર કોઈ નિશાન જેમ કે બળેલું ,ફોળી-ફુંસીન ડાઘ પર કેળાના પાંદડા ઉપર નાળિયેરનો તેલ નકહી
*બળતરા કે ફોળી-ફોલ્લી પર લગાવવાથી બળતરામાં આરામ મળે છે.
*કેળાના પાંદડા ઉપર આદુંનો રસ છાંટી આનો પ્રયોગ બાળકોની માલિશ કરવા માટ્વ કરી શકો છો.
*ભોજનને કેળાના પાંદડામાં લપેટી રાખવાથી ભોજન ખરાબ નહી થાય છે.
*કાચા કેળાની શાક બનાવી ખાવથી લોહી સાફ હોય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે.
*કેળાના પાંદડાને સળગાવી તેની રાખમાં નારિયેલ તેલ મિક્સ કરી લગાવવાથી ત્વચામાં થતી ખંજવાળ દૂર થાય છે. અને ઘા જલ્દી સારુ થઈ જાય છે.