બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 31 માર્ચ 2008 (19:32 IST)

બ્રિટન જવા ઈચ્છતા લોકો માટે નવી વિઝા કેટેગરી

નવી દિલ્હી. બ્રિટન જવાની ઈચ્છા ધરાવતાં પ્રોફેશનલ્સ અને પ્રશિક્ષીત લોકોને નવી પ્રણાલી અંતર્ગત વીઝા માટે આવેદન કરવુ પડશે. નવી પ્રણાલી અંક આધારિત છે અને ભારતમાં કાલથી લાગુ થશે.

બ્રિટીશ દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નવી પ્રણાલી પોઈન્ટ બેઈઝ સિસ્ટમ, ટિયરવનના દાયરામાં ઉચ્ચ પ્રશિક્ષીત, પ્રવાસી, રોકાણકાર અને સ્નાતક છાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.