શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 6 નવેમ્બર 2016 (12:00 IST)

ગૈસ ચેંબર બની દિલ્હી , પરેશાન કેજરીવાલએ માંગી કેન્દ્ર સરકારથી મદદ

રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી જગ્યા પર પ્રદૂષનના સ્તર સુરક્ષિત સીમાથી 17 ગણુ વધારે હોવાથી શહર પર ધુંધની એક કાળી ચાદર છવાતા મુખય્મંત્રી કેજરીવાલએ દિલ્લીને એક ગૈસ ચેબર જણાવ્યું અને કેંન્દ્રના હસ્તક્ષેપની માંગણી કરી . 
કેજરીવાલએ આ સ્થિતિને જોતા લોકો થી નિજી વાહનોના ઉપયોગ ઓછું કરવાના અને સાર્વજનિક પરિવહન સુવિધાઓની તરફ રાખી કરવાની અપીલ કરી. 
 
શ્વસન પ્રદૂષણ નો સ્તર દિવાળી પછી ના સ્તરને પાર કરી ગયું. જ્યારે દ્ર્શ્યતાના સ્તર આખા શહરમાં ઘટીને આશરે 200મીટર રહી ગયું. નિગરાની એંજસિયોએ ગંભીર ગુણવત્તાની વાયુ નોંધ કરી અને લોકોને બહાર ન જવાની સલાહ આપી. 
 
શ્વસન પ્રદૂષણ પીએમ 2.5 અને પીએમ 10 નો ચોવીસ કલાક ઔસમ ક્રમશ 355 અન 482 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર રહ્યું લીધેલ આંકડા  ખતરનાક રહ્યા. 
 
ઉદાહરણના રીતે આનંદ વિહારમાં બે વાગ્યે પીએમ 10 સ્તર 1711 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું. જે સુરક્ષિત સીમાથી આશરે 17 ગણુ વધારે છે.