જમ્મુ કાશ્મિરના બારામૂલામાં આજે આતંકવાદીઓએ એક પોલીસ મથક પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરએફ તથા પોલીસના બે અધિકારિઓ સહિત 13 કર્મચારીઓ ઘાયલ થયા છે.
રાજ્યમાં ચૂંટણી કમીશન દ્વારા રાજ્યમાં સાત ચરણની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કર્યા બાદ રાજ્યમાં આ પ્રથમ આતંકવાદી હુમલો થયો છે.