કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમબરમે મુંબઈમાં 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને રાજ્યોનાં મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.