શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (13:21 IST)

પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે મેડિસન સ્કવેર પર મારામારી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રવાસને કવર કરવા અમેરિકા ગયેલ અંગ્રેજી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે કેટલાક લોકોએ મારઝૂડ કરી.  મોદીના મૈડિસન સ્કવેયર ગાર્ડન પર ભાષણ પહેલા આ ઘટના બની. 
 
રાજદીપે ટ્વીટ કરીને ઘટના બતાવી. રાજદીપે ટ્વીટમાં લખ્યુ કે મૈડિસનની સામે મહાન ભીડ છે. કેટલાક ઈડિયટ્સને છોડીને જેઓ ગાળોને સહારે પોતાની તાકત બતાવે છે. આમ આદમી પાર્ટીના નેતા અને રાજદીપના સહકર્મચારી આશુતોષે પણ આ મામલાની નીંદા કરી.