બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જામનગર. , મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (13:17 IST)

પીએમ મોદીએ કર્યુ SAUNI પ્રોજેક્ટના પ્રથમ ચરણનું ઉદ્દઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે વર્ષમાં પહેલીવાર આજે ગુજરાતમાં પહોંચ્યા અને SAUNI યોજનાને લોન્ચ કરી. આ યોજના દ્વારા સૌરાષ્ટ્રના 116 નાના મોટા જળાશયોને ભરવામાં આવશે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે આ પ્રોજેક્ટથી આવનારા અનેક વર્ષો સુધી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા નહી થાય. SAUNI યોજના લોંચ કર્યા પછી પીએમ મોદી એક મોટી જનસભાને સંબોધિત કરશે.