ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2016 (17:27 IST)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેંડ અપ ઈંડિયા પહેલનો શુભારંભ કર્યો

- નાના દુકાનદારો માટે અમે બેંકના દરવાજા ખોલ્યા 
- સ્ટેંડૅ અપ ઈંડિયા દ્વારા  લોકો જોબ સીકરથી જોબ ક્રિએટર બની જશે 
- સ્ટેંડૅઅપ યોજના, મુદ્રા યોજનામાં ફરક છે 
- અમે લોકો એ છીએ જેમને તક મળી છે દલિત એ છે જેમને તક મળી નથી. જો તેમને અવસર મળશે તો તેઓ પણ ઉત્તમ કામ કરી શકે છે. 
- રાજનીતિક વિચારધારાઓ કંઈ પણ હોય દળ કોઈપણ હોય પણ દેશ માટે જીવવા મરનારા અમે બધા માટે પ્રેરક હોય છે. 
- જગજીવન રામની જયંતી પર સરકાર સ્ટેંડ અપ ઈંડિયા કાર્યક્રમને લોંચ કરી રહી છે 
- આજે બાબૂ જગજીવન રામનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસને સમતા દિવસના રૂપમાં પણ ઉજવાય છે. 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેંડ અપ ઈંડિયા કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે. 
- નરેન્દ્ર મોદી સ્ટેંડ અપ ઈંડિયા પોર્ટલનુ વિમોચન કર્યુ.