ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

મેધા પાટકરની યાચીકા પર રાજ ઠાકરે સામે નોટિસ

મુંબઈ. ખ્યાતનામ સામાજીક કાર્યકર્તા મેધા પાટકરની ફરિયાદને આધારે રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યુ છે. આ સમન્સમાં રાજને 30 એપ્રિલે આયોગ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મેધા પાટકરે મહારાષ્ટ્ર પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, પોલીસ રાજ ઠાકરે સામે કાર્યવાહી નથી કરી રહી.