શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2016 (16:10 IST)

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે નહી તો ક્યારે ?

આજે ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થવાનુ હતુ પરતું જાણવા મળ્યુ છે કે, રિઝલ્ટ આજે ડિકલેર નથી થવાનું. જેથી આજે રિઝલ્ટની આશા રાખી રહેલા વિદ્યાર્થીઓને નિરાશ થવું પડશે.
 
ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સોમવારે કે મંગળવારે જાહેર કરાશે. જોકે, હજી પણ પરિણામની રિઝલ્ટ બાબતે કોઈ જ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી.