ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે નહી તો ક્યારે ?
આજે ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થવાનુ હતુ પરતું જાણવા મળ્યુ છે કે, રિઝલ્ટ આજે ડિકલેર નથી થવાનું. જેથી આજે રિઝલ્ટની આશા રાખી રહેલા વિદ્યાર્થીઓને નિરાશ થવું પડશે.
ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સોમવારે કે મંગળવારે જાહેર કરાશે. જોકે, હજી પણ પરિણામની રિઝલ્ટ બાબતે કોઈ જ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી.