મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated : ગુરુવાર, 26 જુલાઈ 2018 (11:40 IST)

જાણો , શું શુભ કરીએ ગુરૂ પૂર્ણિમા પર કે કરિયરની અટકળો દૂર હોય

ગુરૂ પૂર્ણિમાના પર્વ અધ્યાત્મ , સંત -મહાગુરૂ અને શિક્ષકો માટે સમર્પિત એક ભારતીય તહેવાર છે. આ વર્ષ આ મહોત્સવ  9 જુલાઈ 2017 ને ઉજવાય છે. આ પર્વ પારંપરિક રૂપથી ગુરૂઓ માટે છે. સંતના સાનિધ્ય પ્રાપ્ત કરવા , સારી શિક્ષા ગ્રહણ અને સંસ્કાર પ્રાપ્ત કરવા , શિક્ષકોને સમ્માન આપવા અને એમના પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે ઉજવાય છે. 
*સવારે ઘરની સફાઈ , સ્નાનાદિ દરરોજના કાનથી સાફ -સુથરા વસ્ત્ર ધારણ કરી તૈયાર થઈ જાઓ.
--
* ઘરના કોઈ પવિત્ર સ્થાન પર પાટલા પર સફેદ વસ્ત્ર પથારીને એના પર 12-12 રેખા બનાવી વ્યાસ પીઠ બનાવું જોઈએ. 

 
પછી અમે "ગુરૂપરંપરાસિદ્ધયર્થ વ્યાસપૂજા કરિષ્યે " મંત્રથી પૂજાનું સંકલ્પ લેવું જોઈએ. 
 
* અત્યારે અમારા ગુરૂ કે એમના ચિત્રની પૂજા કરી એને યથા યોગ્ય દક્ષિણા આપવી જોઈએ. 
 
* આ રીતે ગુરૂ પૂજન કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને ખાસ કરીને કરિયરની અટકળો દૂર હોય છે . ગુરૂઆ આશીર્વાદ દરેક આશીર્વાદમાં સૌથી વધારે પવિત્ર અને શીઘ્ર ફળદાયી માન્યા છે.