બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (14:22 IST)

કબજિયાત અને સ્ક્રિન ડિસીઝ જેવી બીમારીઓને દૂર કરવા માટે પુષ્કળ ખાવ સંતરા

વિટામિન સી બોડીની ઈમ્યૂનિટી પાવરને કાયમ રાખવા માટે ખૂબ જ મુખ્ય હોય છે. લાંબા સમય સુધી હેલ્ધી રહેવા માટે યોગ્ય ખોરાક સાથે જ ફ્રુટ્સ ખાવુ પણ જરૂરી હોય છે. ખાસ કરીને એવા ફળ જે જ્યુસી હોય છે. 
 
- શિયાળામાં પાણીના ઓછા ઈનટેકને આવા ફળો ખાઈને સહેલાથી બેલેંસ કરી શકાય છે. 
- ઓરેંજ એ જ લાભકારી ફળોમાં સામેલ છે જે એક કે બે નહી પણ ઘણી બધી બીમારીઓનો અસરદાર ઈલાજ ક હ્હે. 
- દાંત અને મસૂઢા - દાંત અને મસૂઢાના રોગ સંતરા દ્વારા દૂર થાય છે. 
- જાડાપણુ - વજન ઓછુ કરનારા લોકો માટે સંતરા ખૂબ સારા છે. 
- ઝાડા - ઝાડા થતા સંતરાના જ્યુસમાં થોડુ દૂધ નાખીને પીવો 
- ગેસ - પેટમાં ગેસ કે અપચો હોય તો સંતરાનુ જ્યુસ પીવાથી લાભ થાય છે. 
- આંખ - સંતરામાં રહેલ વિટામિન આપણી આંખો માટે લાભકારી હોય છે. 
- અલ્સર - સંતરા ખાવાથી પેટમાં રહેલ અલ્સરના સંક્રમણમાં લાભ થાય છે. 
- કબજિયાત - બવાસીર થતા સંતરા ખાવ. જ્યુસ પીવાથી પણ ખૂબ જલ્દી લાભ મળશે. 
- કોલેસ્ટ્રોલ - સંતરામાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલના બેલેંસમાં સહાયક હોય છે. 
- કિડની - સંતરા કિડની અને યૂરિન સાથે સંબંધિત રોગોને દૂર કરવામાં સહાયક હોય છે. 
- કફ - કફની ફરિયાત થતા સંતરા ખાવ. કફને પાતળો કરી સહેલાઈથી કાઢી નાખે છે. 
- થાક - થાક અનુભવતા એક ગ્લાસ સંતરાનુ જ્યુસ પી લો. તમે તરત જ તાજગી અનુભવશો. 
- ચેહરાની રંગત - સંતરાના છાલટાને સુકાવીને વાટીને પાવડર બનાવી લો. આ પાવડરમાં દૂધ કે ગુલાબજલ મિક્સ કરીને લગાવવાથી રંગ સાફ થાય છે.