શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : રવિવાર, 8 મે 2016 (13:05 IST)

ચક્કર જેવી સમસ્યા માટે 5 ઘરેલૂ ઉપાય

vertigo and dizziness ચક્કર  આવવાના , માથું ફરવાનાના ઘણા કારણ થઈ શકે છે. બ્રેનમાં અક્સીજન અને બ્લ્ડની કમીના કારણે ચક્કર આવી શકે છે. આયુર્વેદિક ડાક્ટર કહે છે કે કામમાં ઈંફેક્શન ,માઈગ્રેન  , આંખોના રોગ , માથામાં ચોટ ,એનીમિયા , લો કે હાઈ બ્લ્ડ પ્રેશર જેવા રોગ પણ ચક્કર આવવાના કારણ થઈ શકે છે. અહીં જણાવી  રહ્યા છે ચક્કર આવવાના ફાયદા કરતા 10 ઘરેલૂ ઉપાય 
* ઈલાયચી
 
ઈલાયચી ના 4-5 દાણાને ચાવવાથી ચક્કર આવવાના અને ઉલ્ટી ની પ્રોબ્લેમ દૂર થાય છે. 
* કોથમીર અને આમળાના રસ 
 
અડધા કપ કોથમીરના રસમાં 2 ચમચી આમળાના રસ મિક્સ કરી પીવથી વર્ટિગોમાં ફાયદા થાય છે. 
* લીંબૂના રસ 
એક ગ્લાસ હૂંફાણા પાણીમાં અડધા લીંબૂ નીચોવીને  વર્ટિગોની પ્રોબ્લેમમાં ફાયદા થાય છે. 
* ઠંડુ પાણી 
ચક્કર આવતા કે માથા ઘૂમતા પર 2-3 ગ્લાસ ઠંડા પાણી પીવાથી વધારે ફાયદા થાય છે. 
* આદું 
ચક્કર આવતા આદું ની ચા કે આધું ચૂસવાથી ફાયદા થાય છે. ઉલ્ટીથી રાહતમાં પણ ફાયદાકારી છે.