તરબુચના ઘરેલુ ઉપચાર
* જે વ્યક્તિઓને કબજીયાતની ફરિયાદ રહેતી હોય તેમના માટે તડબુચનું સેવન કરવું ખુબ જ સારૂ રહે છે કેમકે તડબુચ ખાવાથી આંતરડાઓને એક ખાસ પ્રકારની ચિકણાશ મળે છે.
* તડબુચનું સેવન હાઈ બ્લડ પ્રેશરને વધતાં રોકે છે. * ખાવાનું ખાધા બાદ તેની પર તડબુચ ખાવાથી ભોજન ઝડપથી પચી જાય છે. આનાથી ઉંઘ પણ સારી આવે છે અને લૂ લાગવાનો ભય પણ નથી રહેતો. * જાડાપણું ઓછુ કરવા માટે આ એક ઉત્તમ આહાર છે. * પોલિયોના રોગી માટે તડબુચનું સેવન ખુબ જ લાભકારી છે. કેમકે આ લોહીને વધારે છે અને તેને સાફ પણ કરે છે. ત્વચાને લગતાં રોગો માટે પણ આ ખુબ જ ફાયદાકારક છે.
* વધારે પડતી ગરમીને લીધે માથુ દુ:ખતુ હોય તો તડબુચનો અડધો ગ્લાસ જેટલો શરબત લઈને તેમાં ખાંડ ભેળવીને તેનું સેવન કરો.