બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (12:20 IST)

Try this : આટલા ઉપયોગી ઉપાયો અજમાવી જુઓ...

એસીડીટી દૂર થશે - તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

ટેનિંગ ઓછી થશે - ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે.

ઘૂંટણના દુ:ખાવામાં આરામ - ઘૂંટણની તકલીફથી પીડિત લોકોએ ઘૂંટણ પર કસ્ટડ ઓઈલથી મસાજ કરવી જોઈએ. તેમને ઘૂંટણના દર્દમાં રાહત મળશે.

પાચનતંત્ર તંદુરસ્ત રહેશે - આમળાનો રસ કે પછી તેનુ ચૂરણનું સેવન કરવાથી પાચનતંત્ર સારુ રહે છે. આનુ નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી - ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની કમીની સમસ્યા રહે છે. તેથી મહિલાઓએ બીટનું પુષ્કળ સેવન કરવુ જોઈએ.