ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 23 માર્ચ 2015 (15:34 IST)

ઔષધીય ગુણોથી ભરપૂર મુલેઠી

મૂલેઠી ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે અંદરથી પીળી રેશેદાર , હળવી ગંધવાળી હોય છે. ખાંડથી પણ વધારે મીઠી મુલેઠી મારા સ્વાસ્થય માટે લાભકરી સિદ્ધ થાય છે. એનું સેવન કરવાથી ગળામાં થતી ખરાશ, પેટ સંબંધી બધા રોગો , મિર્ગીના દર્દીઓ માટે શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે. 
 
આવો જાણે મુલેઠીના ગુણો વિશે....... 
 
ગળા માટે લાભકારી- મુલેઠીન સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગળાની ખરાશ, ખાંસીથી છુટકારો મળે છે. 
 
આંતના ટીબી- મુલેઠીનો સેવન કરવાથી આંતની ટીબીથી રાહત મળી શકાય છે. 
 
અલ્સર- અલ્સર થતાં પર મુલેઠીના ચૂર્ણનો સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાફ પર ઘા થતાં મુલેઠીનો સેવન  કરવાથી ઘા જલ્દી ભરી જાય છે. 
 
હિંચકી- હિચલી થતાં મુલેઠીના ચૂર્ણ ખાવતા લાભકારી થાય છે. એમાં મધ મિકસ કરી પાણી સાથે લેવાથી હિચકીથી છુટકારો મળે છે. 
 
મુંહ સુકાવતા - જે લોકોના મુખ વાર-વાર સૂકાય છે તે લોકોને મુલેઠીનો સેવન કરવો જોઈએ. 
 
ત્વચા માટે- મહિલાઓ  માટે મુલેઠી નો સેવન કરવા લાભકારી સિદ્ધ થાય છે જે મહિલાઓ પોતાની સુંદરતાને લાંબા સમય સુધી જાણવી રાખ્વા ઈચ્છે છે . 
 
લોહીની ઉલ્ટી- લોહીની ઉલ્ટી થતાં દૂધ સાથે મુલેઠીના ચૂર્ણ આપવાથી લોહીની ઉલ્ટીઓ બંદ થઈ જાય છે. 
 
આંખ માટે - મુલેઠીના સેવન કરવાથી આંખો માટે લાભકારી સિદ્ધ થાય છે. મુલેઠીના સેવન કરવાથી આંખની રોશની વધે છે. 
 
પેટના ઘા માટે- વૈજ્ઞાનિકો મુજબ આ વાતને સિદ્ધ કરી દીધું છે કે પેટના ઘા પર મુલેઠીની જડનો ચૂર્ણ લાભકારી પ્રભાવ નાખે છે અને ઘા જલ્દી ભરાય છે.